SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ गा. १५-जीव-कर्मणोर्वन्धसिद्धिः तोषणीटीकातोऽवगन्तव्यः । बन्धम् बध्यते-परतन्त्रीक्रियतेऽनेनाऽऽत्मेति वन्धः= अभीप्सितस्थानप्राप्तिगतिप्रतिरोधलक्षणः, जीवकर्मणोरयोगोलकवह्नयोरिव तादात्म्यापन्नत्वं वा, स च द्रव्यतो निगडादिः, भावतो रागद्वेषादिः, यथा द्रव्यवन्धनबद्धो जनोऽभिमतस्थानलाभाभावेन कारागारादावेव विविधवेदनादारुणां दशामासादयन् विषीदति, तथाऽयमात्मा ज्ञानावरणीयादिकर्माष्टकनिगडसन्दानितोऽनन्ताऽक्षय्यमुखसम्पदुल्लसिताऽन्यावाधाऽभिमतशिवस्थानपाप्तिं विना जन्मजरामरणादिजन्यानन्यसामान्यकष्टसमष्टिं स्पष्टमनुभवन्निहैव संसारगहरे विषीदति, तम् । आत्मा जिससे बद्ध-परतन्त्र हो जाती है, वह अर्थात्-अभीष्ट स्थानकी प्राप्ति करानेवाली गतिको रोकनेवाला बन्ध कहलाता है। अथवा जैसे लोहेका गोला और अग्नि एकमेकसे हो जाते हैं, उसी प्रकार जीव और कर्मोमें एकताका ज्ञान करानेवाला बन्ध होता है। वेडी आदि द्रव्यवन्ध है और रागद्वेष आदि भावबन्ध है। जैसे द्रव्यबन्ध-निगड़ आदि-से बंधा हुआ मनुष्य अभिमत स्थान पर न पहुँच सकनेके कारण कारागार आदिमें ही विविध वेदनाओंके द्वारा दारुण दशा प्राप्त करता हुआ दुःख पाता है, वैसे ही ज्ञानावरण आदि आठ कर्म-स्वरूप भावपन्धरूपी वेडीके कारण अनन्त अविनाशी सुखरूपी सम्पत्तिसे शोभित, अव्यावाध और अभीष्ट मोक्ष-स्थानकी प्राप्तिके विना जन्म जरा मरण आदिसे होनेवाले अपरिमित दुःख भोगता हुआ इसी संसाररूपी गड़ेमें पड़ा हुआ कष्ट उठाता है। આત્મા જેથી બદ્ધ–પરત વ્ર થઈ જાય છે તે અર્થાત્ અભીષ્ટ સ્થાનની પ્રાપ્તિ કરાવનારી ગતિને રોકનાર બંધ કહેવાય છે અથવા જેમ લેઢાને ગળે અને અગ્નિ એક-મેક બની જાય છે, તેમ જીવ અને કર્મોમાં એકતાનું જ્ઞાન કરાવનાર બંધ હોય છે બેડી આદિ દ્રવ્ય-ધ છે અને રાગ-દ્વેષ આદિ ભાવ-બંધ છે જેમ દ્રવ્ય-બંધ-હેડ કે બેડી આદિથી બધાયલે મનુષ્ય ધારેલે સ્થાને ન પહેચી શકવાને કારણે કારાગાર આદિમાં જ વિવિધ વેદનાઓ દ્વારા દારૂણ દશા પ્રાપ્ત કરતા દુ:ખ પામે છે તેમ જ્ઞાનાવરણ આદિ આઠ કર્મ સ્વરૂપ ભાવ-બ ધનરૂપી બેડીને કારણે, અન ત અવિનાશી સુખરૂપી સંપત્તિથી શોભિત, અવ્યાબાધ અને અભીષ્ટ મેક્ષસ્થાનની પ્રાપ્તિ વિના જન્મ-જરા-મરણ આદિથી થતાં અપરિમિત દુઃખ ભેગવતાં જીવ આ સંસારરૂપી ખાડામાં પડીને કણ ભેગવે છે
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy