SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीदशवकालिकमूत्रे प्रति वद्विध्वंसस्य कारणता, ध्वंसस्य च प्रतियोगिसापेक्षत्वेव प्रतियोगी बहिरुपादेयो भवति, तद्वत् मोक्षं प्रति पुण्यध्वंसस्य कारणतायां तत्पतियोगितया पुण्यमप्युपादेयमेव । पुण्यमर्जयित्वा शुभपरिणामरूपं पुण्यं ध्यानादिशुद्धपरिणामेन क्षपयित्वा मोक्षो लब्धुं शक्यते । इत्थं चाऽऽगममामाण्येन पुण्यस्य भव्यकर्त्तव्यता मुस्पष्टं सिध्यति, भव्यकर्त्तव्यतयाऽऽगमे प्रतिपादितत्वात् , शुद्धभावकारणत्वाचेति। पापम् पातयति शुभपरिणामाद्ध्वंसयत्यात्मानमिति, यद्वा पाति-रक्षत्यात्मनोऽशुभपरिणाममिति पाप-पुण्यपरिपन्थि तत् , विस्तरस्तु श्रमणसूत्रीय-मत्कृतमुनिअर्थात् जैसे कोयलेकी प्राप्तिके लिए अग्निका ध्वंस कारण होता है और ध्वंस प्रतियोगिसापेक्ष होता है इसलिए अग्निके ध्वंसका प्रतियोगी अग्नि भी उपादेय होती है। इसी प्रकार मोक्षका कारण पुण्यका ध्वंस है, अतः ध्वंसका प्रतियोगी पुण्य भी मोक्षके लिए उपादेय है । उसका उपादान किये विना मोक्षकी प्राप्ति नहीं हो सकती, क्योंकि पहले शुभ परिणाम रूप पुण्यका उपार्जन करके फिर ध्यान आदि शुद्ध परिणामोंसे उनका क्षय करके मोक्ष प्राप्त किया जा सकता है। इस प्रकार आगममें कर्तव्यरूपसे प्रतिपादन करनेसे तथा शुद्ध भावका कारण होनेसे यह भली भाँति सिद्ध हो गया कि पुण्य अवश्य कर्तव्य है जो शुभ परिणामोंसे आत्माको दूर रखता है-शुभ परिणाम नहीं होने देता उसे पाप कहते हैं। वह पुण्यका विरोधी है। વિના કેયેલા કદાપિ પ્રાપ્ત થતા નથી અર્થાત જેમ કેયલાની પ્રાપ્તિ માટે અગ્નિને દવંસ કારણ બને છે અને દવંસ પ્રતિયોગિ–સાપેક્ષ હોય છે, માટે અનિના ધ્વ સને પ્રતિયોગી અગ્નિ પણ ઉપાદેય બને છે. એ જ રીતે મેક્ષનું કારણ પુણ્યને “વસ છે એટલે ધ્વસનું પ્રતિવેગી પુણ્ય પણ મેક્ષને માટે ઉપાદેય છે એનું ઉપાદાન કયા વિના મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી કારણ કે પહેલાં શુભ-પરિણામરૂપ પુણયનું ઉપાર્જન કરીને પછી ધ્યાન આદિ શુદ્ધ પરિણામોથી એને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે એ રીતે આગમમાં કર્તવ્યરૂપે પ્રતિપાદન કર્યું હોવાથી તથા શુદ્ધ ભાવનું કારણ હોવાથી એ સારી રીતે સિદ્ધ થઈ ગયું કે પુણ્ય અવશ્ય કર્તવ્ય છે આત્માને શુભ પરિણામેથી દૂર રાખે છે-શુભ પરિણામ થવા દેતું નથી તેને પાપ કહે છે તે પુણ્યનુ વિરોધી છે
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy