SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ - अध्ययन ४ सु. १३ (६)-रात्रिभोजनविरमणव्रतम् घदनमप्राणातिपातायोक्तम् । अपिच-रात्रिभोजनव्यवस्थापने, रात्रौ भुक्त्वाऽऽत्मनः साधुत्वकथने च मृपावादः। रात्रावभ्यवहरणे हन्यमानमाणिनिदेशमन्तरेण तत्पाणापहरणाद्रजन्यधिकरणकभोजननिषेधलक्षणजिनाज्ञाभङ्गाच स्तेयम् । रात्रिभोजनशीलस्यावश्यमेव भिक्षार्थ रात्रावितस्ततः परिभ्रमतः स्त्र्यादिसंसर्गादब्रह्मदोपप्रसङ्गः । रात्रिभोजने संग्रहोऽनिवार्यस्तेन च मूर्छाऽवश्यम्भाविनी, सैव परिग्रहः 'मुच्छा परिग्गहो वुत्तो' इति भगवता स्वयमेवाऽभिधानादतो निशाशनमशेषदोपराशिभूतम् , न तत्त्यागादृते व्रतपरिपोषस्तस्मात्सर्वं भगवन् ! रात्रिकरनेसे ही हिंसाका परिहार हो सकता है। रात्रिभोजनका कर्त्तव्यरूपसे निरूपण करना और रात्रिभोजन करके अपनेको साधु कहना मृषावाद है। रात्रिभोजनसे विराधित होनेवाले प्राणियोंकी आज्ञाके विना ही उनके प्राणोंका अपहरण करनेसे, तथा रात्रिभोजन न करनेकी जिन भगवानकी आज्ञाका लोप करनेसे अदत्तादानका दोष लगता है। रात्रिमें भोजन करनेवाला भिक्षाके लिए रात्रिमें भ्रमण भी करेगा, भ्रमण करते समय स्त्री आदिका संसर्ग होनेसे अब्रह्मचर्यका भी दोष लगेगा। रात्रिभोजन करनेसे अन्न आदि सामानका भी संग्रह करना पड़ेगा इससे संनिधि-दोष लगेगा। संग्रह करनेसे मूर्छा भी होगी, मूर्छाको भगवानने स्वयं परिग्रह कहा है, इसलिए रात्रिभोजन सब दोषोंका कोष है, उसका त्याग किये विना व्रतोंका पालन नहीं हो सकता। इस થઈ શકે છે રાત્રિભોજનનું કર્તવ્યરૂપે નિરૂપણ કરવું અને રાત્રિભૂજન કરીને પિતાને સાધુ કહેવડાવે એ મૃષાવાદ છે રાત્રિભેજનથી વિરાધિત થનારા પ્રાણીઓની આજ્ઞા વિના જ એમના પ્રાણનું અપહરણ કરવાથી થતા રાત્રિભોજન ન કરવાની જિનભગવાનની આજ્ઞાને લેપ કરવાથી અદત્તાદાનને દેષ લાગે છે. રાત્રે ભજન કરનારાઓ ભિક્ષાને માટે રાત્રે ભ્રમણ પણ કરશે ભ્રમણ કરતી વખતે સ્ત્રી આદિને સ સર્ગ થવાથી અબ્રહ્મચર્યને પણ દોષ લાગશે રાત્રિભૂજન કરવાથી અન્ન આદિ સામાનને પણ સંગ્રહ કરે પડશે, તેથી સનિધિ–દેષ લાગશે. સંગ્રહ કરવાથી મૂચ્છ પણ ઉત્પન્ન થશે મૂછને ભગવાને પિતે પરિગ્રહરૂપ કહી છે, તેથી રાત્રિભોજન સર્વ દેને કષ છે એને ત્યાગ કર્યા વિના તેનું પાલન થઈ શકતું નથી તેથી હે ભગવન્! હું
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy