SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ १२८ - श्रीदशवकालिकसूत्रे दृश्यते हि लोकेऽपकृष्टमनुजपशुपक्षिसरीसृपादिशरीरोपभोगमवान्छतोऽपि प्राणिनस्तत्तदङ्गयोगेन अनावृतदेशावस्थानाऽभिमताऽन्नपानाऽनवाप्तिशीतवातातपोपलपृष्टिदंशमशकादिजनिताऽनेकविधदुनिवारदुःखोपभोगः सोढव्यो भवतीति, स्वातन्ये तु न कोऽपि तत्तदङ्गमङ्गीकुर्यात् । अङ्गसंयोग इवाइवियोगेऽपि नास्ति जीवस्य स्वातन्त्र्यम् , तनुवियोगमनिच्छतामपि सुखसमन्वितानां मरणदर्शनात् , तमिच्छतां दुःखदग्धानां विषादिभक्षणेऽप्यैकान्तिकमरणादर्शनाच्च । स्वाधीनता नहीं है। अपकृष्ट-मनुष्य पशु पक्षी साँप आदिके हीन शरीरको जो प्राणी चाहते ही नहीं, उन्हें भी वह शरीर धारण करना पड़ता है, और उसके संयोगसे अनिष्ट स्थानका निवास, अन्न-पानकी अप्राप्ति, गर्मी, सर्दी, ओलोंकी वर्षा, हवा, डांस-मच्छर आदिसे होनेवाले अनेक प्रकारके दुःख भोगने पड़ते हैं। यदि ऐसे शरीरको धारण करना अपनी इच्छा पर निर्भर होता तो कोई भी प्राणी ऐसा दुखदायी शरीरको धारण न करता । जिस प्रकार शरीर धारणमें जीव स्वाधीन नहीं है उसी प्रकार उसके त्यागनेमें भी स्वाधीन नहीं है । संसारमें जो प्राणी सुखसम्पन्न हैं वे वर्तमान शरीरका त्याग नहीं करना चाहते, फिरभी उनकी मृत्यु हो जाती है। और मृत्युकी कामना करनेवाले दुःखी जीव विष आदि, भक्षण कर लेते हैं तो भी कभी-कभी बच जाते हैं, अतः सिद्ध हुआ कि अपना शरीरभी अपने अधीन नहीं है। સ્વાધીનતા નથી અપકૃષ્ટ-મનુષ્ય પશુ પક્ષી સાપ આદિનાં હીન શરીરને જે પ્રાણું ચાહતા જ નથી, તેમને પણ એ શરીર ધારણ કરવા પડે છે અને તેના સંગથી અનિષ્ટ સ્થાનને નિવાસ, અન્નપાનની અપ્રાપ્તિ, તાપ, ટાઢ, કરાને વરસાદ, હવા, ડાંસ-મરછર આદિથી ઉત્પન્ન થતાં અનેક પ્રકારનાં દુઃખો ભેગવવા પડે છે. જે એવા શરીરને ધારણ કરવાનું પિતાની ઈરછા પર જ નિર્ભર હેત તે કઈ પણ પ્રાણ એવા દુ:ખદાયી શરીરને ધારણ ન કરત. જેવી રીતે શરીર ધારણ કરવામાં જીવ સ્વાધીન નથી, તેવી રીતે તેને ત્યજવામાં પણ સ્વાધીન નથી સ સારમાં જે પ્રાણીઓ સુખસંપન્ન છે તેઓ વર્તન માન શરીરને ત્યાગ કરવા ઈચ્છતા નથી, તે પણ એમનું મૃત્યુ થઈ જાય છે. અને મૃત્યુની કામના કરનારા દુખી જીવો વિષ આદિ ભક્ષણ કરી લે છે તે પણ કઈ કઈ વાર બચી જાય છે એ ઉપરથી સિદ્ધ થયું કે આપણું શરીર પણ આપણને આધીન નથી
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy