SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन १ गा. २ गोचरीविधौ भ्रमरदृष्टान्तः ८७ मल्पपुष्पफलोऽयं च बहुपुष्पफलसमृद्धः' इति, तथा साधुरप्युच्चनीचादिभेदभावं विहाय सर्वत्र समानभावो गृहस्थकुलानां सकाशाद् यथोचितां भिक्षामाददीतेति सूचनार्थम् । ___यद्वा 'दुमस्स' इत्यत्र सम्बन्धसामान्यपष्ठया द्रुमसम्बन्धिविति, अर्थादयं दृष्टान्तो द्रुमसंसक्तपुष्परसग्राहिणो भ्रमरस्य वोद्धव्यो नेतरस्य, ततश्च यथा भ्रमरो द्रुमसम्बद्धेषु स्थितं रसमापिवति तथा साधुरपि गृहस्थसम्बन्धिनमेव, अर्थात तत्स्वत्वयुक्तमेवाऽऽहारं गृह्णीयान्न तु स्वामिविरहितमित्यर्थः ।। इसमें अधिक, इसी प्रकार साधुभी द्रव्य-भावसे ऊंच-नीच भेद-भाव न रखकर समानदृष्टिले गृहस्थियोंके कुलोमें भिक्षा-वृत्तिके लिए भ्रमण करते हैं । इस आशयको प्रगट करनेके लिए गाथामें 'द्रुम' शब्द दिया गया है। ___ अथवा यो समझिये कि गाथामें 'द्रुम' शब्दके साथषष्ठीविभक्तिका प्रयोग किया गया है, षष्ठी विभक्तिका अर्थ है 'सम्बन्ध' । इसलिए यह दृष्टान्त द्रुममें लगे हुए पुष्पके रसको ग्रहण करनेवाले भौरेका ही समझना चाहिए, दूसरे भौं रेका नहीं । इससे यह अर्थ निकलता है कि जैसे भ्रमर, दुम (वृक्ष) सम्बन्धी पुष्परसको ही ग्रहण करता है, अन्य रसको नहीं, इसीभाँति साधुभी गृहस्थसे सम्बन्ध रखनेवाले अर्थात् जिसपर गृहस्थका अधिकार है उसी आहारको ग्रहण करते हैं; जिस आहारका कोई गृहस्थ स्वामी नहीं होताउसे नहीं ग्रहण करते। આ પર વધારે છે, એ પ્રમાણે સાધુ પણ દ્રવ્ય-ભાવથી ઉચ-નીચને ભેદભાવ ન રાખીને સમાન દષ્ટિથી ગૃહસ્થના કુળમાં ભિક્ષાવૃત્તિને માટે બ્રમણ કરે છે मे भाशयने ५४८ ४२वा भाटे थामा द्रुम (वृक्ष) १४ माघेही छे. અથવા એમ સમજવું કે ગાથામાં ટ્રમ શબ્દની સાથે છઠ્ઠી વિભક્તિને પ્રયોગ કરવામાં આવ્યું છે છઠ્ઠી વિભક્તિને અર્થે સબંધ થાય છે એથી આ દૃષ્ટાંત દમમાં લાગેલા પુના રસને ગ્રહણ કરનારા ભમરાનું જ સમજવું જોઈએ, બીજા ભમરાઓનું નહિ એટલે એ અર્થ થાય છે કે જેમ ભ્રમર, द्रुम (वृक्ष) संधी पुष्परसने ४ प्रड ४२ छ, ollot २सने नाड, तेम साधु પણ ગૃહસ્થથી સ બંધ રાખનારા અર્થાત્ જેની ઉપર ગૃહસ્થને અધિકાર હેય તે આહારનેજ ગ્રહણ કરે છે જે આહારને કઈ ગૃહસ્થ સ્વામી નથી હોતે તેને સાધુ ગ્રહણ કરતે નથી
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy