SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ কামি भावमाणसद्भावात् । तदुक्तम्-'ज्ञानादयस्तु मारमाणा मुक्तोऽपि जीवति सबै इति । इह च माणविशेषस्थानुपादानेन सामान्यत उभयेपामपि पाणानां संग्रहो भवसि ततथ हे भदन्त ! जीवन पर्यायविशिष्टो जीवः, जीवइत्यनेन रूपेण कालत:फालमधिकृत्य कियच्चिरं भवतीति प्रश्नः, भगवानाह-'गोयमा' हे गौतम ! 'सम्वद्ध' संसारावस्थायां द्रव्यभावप्राणानधिकृत्य मोक्षावस्थायां च केवलं भावपाणानधिकृश्य सर्वत्रापि जीवनस्य विद्यमानत्वादिति । अथग-जीव इति नैकः प्रतिनिश्तो जीवो विवक्ष्यते किन्तु जीवसामान्यम्, ततः प्राणधारणलक्षण जीवनाभ्युपगमेऽपि न कश्चिद्विरोधः, तथाहि-'जीवे णं भंते' इत्यादि तत्र जीव क्षण नहीं है कि जीव अपनी इस जीवन रूप अवस्था से रहित हो जाय संसार अवस्था में तो यह दर प्राण एवं भाव प्राण इन दोनों प्राणों से जीता रहता है और मुक्त अयस्था में यह केवल ज्ञानदर्शन मुख वीर्यादि भ.व प्राणो से जीता है इसलिये तसार अवस्था में भी और मुक्त अवस्था में भी यह जीव 'जीव' इस नाम से कहा जाता है अथवा-जीव पद से यहाँ किली एक खास जीव का ग्रहण नहीं हुमा है किन्तु जीव सामान्य का ही ग्रहण हुआ है जीव सामान्य प्राण धारण रूप सामान्य अपने लक्षग से जीता है जिया है और जीता रहेगा इसमें कोई विरोध नहीं आता है अतः ऐसे इन सामान्य जीव की कायस्थिति का काल अनादि अनन्त रूप है। इस प्रकार जीव द्वार की तरह प्रज्ञापना के अठारह वे फायस्थिति नाम के पद में कहे हुए गनि, इन्द्रिय, काय आदि घाईल द्वारों को भी समझलेना चाहिये, इनमें गति કાળ હે છે એવી એક પણ ફાવ્યું નથી કે જીવ પોતાની આ જીવન રૂપ અવસ્થાથી રહિત થઈ જાય, સંસાર અવસ્થામાં તે આ દિવ્ય પ્રાણુ અને ભાવ પ્રાણ અને પ્રાણેથી જીવીત રહે છે. અને મુક્ત અવરથામાં આ કેવળ જ્ઞાનદર્શન સુખ વીર્થ વિગેરે ભાવપ્ર થી જીવે છે. તેથી જ સંસાર અવસ્થામાં અને મુક્ત અવસ્થામાં પણ આ જીવ “જીવ” એ નામથી કહેવાય છે. અથવા “જીવપદથી અહિયાં કે એક ખાસ જીવનું ગ્રહણ થયેલ નથી. પરંતુ જીવ સામાન્ય જ ગ્રડણ થયેલ છે. જીવ સામાન્ય પ્રાણધારણ રૂપ સામાન્ય પિતાનું લક્ષથી જીવે છે જીવા છે, અને જીવતા રહેશે. તેમાં કંઈજ વિરે ધ આવ નથી તેથી એવા આ સામાન્ય જીવની કાયસ્થિતિને કાળ અનાદિ અને અનંત રૂપ છે. આ પ્રમાણે જીવદ્ધારની જેમ પ્રજ્ઞાપન સૂત્રના અઢારમા કાયસ્થિતિ નામના પદમાં કહેલા ગતિ, ઈન્દ્રિય, કાય વિગેરે બાવીસે દ્વારને સમજી લેવા જોઈએ, તેમાં ગતિ પદની અપેક્ષાથી જ્યારે
SR No.010389
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages929
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size61 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy