SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीजीवाभिगमसूत्रे ४२ सिद्धि प्राप्ता भवन्ति ते तीर्थसिद्धाः कथ्यन्ते । अतीर्थसिद्धाः-तीर्थानुत्पन्ना ये सिद्धा जाताः ते अतीर्थसिद्धाः कथ्यन्ते । तीर्थकरसिद्धाः तीर्थङ्करपदप्राप्त्यनन्तरं ये सिद्धा भवन्ति ते तीर्थङ्करसिद्धाः कथ्यन्ते इति तृतीयः । अतीर्थकरसिद्धाः तीर्थकरपदमप्राप्त्यैव ये सिद्धा भवन्ति ते अतीर्थकरसिद्धाः कथ्यन्ते ते च केवलिनः । स्वयम्बुद्धसिद्धाः ये परोपदेशमन्तरेण स्वयमेव ज्ञानमवाप्य सिद्धा भवन्ति ते स्वयम्बुद्धसिद्धाः कथ्यन्ते । यथा तीर्थकर महावीरादय इति पञ्चमः। प्रत्येकबुद्धसिद्धाःयस्य कस्यापि वस्तुविशेषस्य संयोगं प्राप्य अनित्यादि भावनया सिद्धा भवन्ति ते प्रत्येकवुद्धाः कथ्यन्ते इति षष्ठः । बुद्धबोधितसिद्धा.-ये गुरूपदेशादिना बोधं प्राप्य सिद्धा भवन्ति ते बुद्धबोधिताः सिद्धा' कथ्यन्ते इति सप्तमः । स्त्रीलिङ्गसिद्धाः-द्रव्यरूपेण स्त्रीलिने वर्तमाना ये जीवाः सिद्धि प्राप्नुवन्ति ते स्त्रीलिङ्गसिद्धाः कथ्यन्ते यथा मल्लिनाथः इत्यष्टमः पुरुपलिङ्गसिद्धाः द्रव्यरूपेण पुरुषलिड्ने वर्तमानाः बोधमवाप्य सिद्धा भवन्ति ते पुरुपलिङ्गसिद्धाः कथ्यन्ते इति नवमः । होने पर जो सिद्वि को प्राप्त हो चुके हैं वे तीर्थसिद्ध हैं तीर्थ में उत्पन्न नहीं होकर जो सिद्ध हुए हैं वे अतीर्थ सिद्ध है । तीर्थकर पद की प्राप्ति के अनन्तर जो सिद्धि पद को प्राप्त हुए हैं तीर्थकर सिद्ध हैं। जो तीर्थकर पद को प्राप्त हुए विना ही सिद्ध हुए हैं वे अतीर्थकर सिद्ध है-जैसे केवली भगवान् । जो दूसरों के उपदेश के विना स्वयं ही ज्ञान को प्राप्त कर सिद्ध होते हैं वे स्वयं वुद्ध सिद्ध है। जैसे-तीर्थकर महावीर आदि जिस किसी वस्तु विशेप के संयोग को प्राप्तकर जो अनित्यादिकी भावना से सिद्ध होते हैं वे प्रत्येक वुद्ध सिद्ध है । जो गुरु के उपदेश आदि से प्रबुद्ध होकर सिद्ध होते हैं वे बुद्ध बोषित सिद्ध है । जो द्रव्य रूप से स्त्रीलिङ्ग में वर्तमान जीव सिद्ध होते हैं वे स्त्रीलिङ्ग सिद्ध है। -से-मल्लिनाथ । द्रव्यरूप से पुरुपलिङ्ग में वर्तमान जो जीव सिद्ध होते हैं वे पुरुषलिङ्गसिद्ध है। नपुंसकलिङ्ग में वर्तमान जो जीव (૧) તીર્થકર—તીર્થકરનું શાસન પ્રવૃત્ત થયા બાદ જેઓ સિદ્ધિ પામ્યા છે, તેમને તીર્થ સિદ્ધ કહે છે (૨) અતીર્થસિદ્ધ-તીર્થમાં ઉત્પન્ન થયા વિના જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને અતીથસિદ્ધ કહે છે (૩) તીર્થ કરસિદ્ધ તીર્થંકર પદની પ્રાપ્તિ કર્યા બાદ જેઓ સિદ્ધિ પામ્યા છે તેમને તીર્થંકરસિદ્ધ કહે છે (૪) અતીર્થકર સિદ્ધ-તીર્થંકર પદની પ્રાપ્તિ કર્યા વિના જ સિદ્ધિ પ્રાપ્ત કરનારને અતીર્થકર સિદ્ધ કહે છે-જેમકે કેવલી ભગવાન (૫) સ્વયં બુદ્ધ સિદ્ધ-બીજાના ઉપદેશ વિના, પોતાની જાતે જ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધિપદ મેળવનારને સ્વય બુદ્ધ સિદ્ધ કહે છે જેમ કે તીર્થંકર મહાવીર આદિ. (૬) પ્રત્યેક બુદ્ધ સિદ્ધ-કઈ વસ્તુ વિશેષના સંગથી અનિત્ય આદિ ભાવના વડે જેઓ સિદ્ધ થાય છે તેમને પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહે છે. (૭) બુદ્ધ બધિત સિદ્ધ-જેઓ ગુરુના ઉપદેશ આદિથી સિદ્ધ થાય છે, તેમને બુદ્ધબોધિત સિદ્ધ કહે છે. (૮) સ્ત્રીલિંગસિદ્ધ-દ્રવ્યરૂપે સ્ત્રીલિંગમાં રહેલા જે જીવો સિદ્ધ થાય છે, તેમને સ્ત્રીલિંગસિદ્ધ કહે છે જેમકે મલ્લીનાથ (૯) પુરુષલિંગસિદ્ધ-દ્રવ્ય રૂપે પુરૂષલિંગમાં ઉત્પન્ન થઈને સિદ્ધિ પદ પ્રાપ્ત કરનાર જીવને
SR No.010388
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages693
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy