SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ રન્તમાં આપેલા ઐતિહાસિક મહત્વ ધરાવતા સમય (સંવત્', સ્થળ (ગામ) ના ઉ૯લે ખવાઇલ કૃતિઓ. મે | ૨. ન'. {e, ૧૭, ૧૮, ૧૯, ૨૨, ૪, ૨૪ ડ મેં આ કુતિએ પ્રગટ કરવાના ગુણ ઉદ્દેશ છે : (૧) તેઓ શ્રીના હસ્તાક્ષરનું પવિત્ર દર્શન થાય. (૨) અદ્યાવધિ વિહરતા ફર. ય કૃતિ એ કઈ કેર્ડ અને કેટલી પ્રાપ્ત થઈ છે. તેની વિપુલતાનો ખ્યાલ આવે અને (૩) કુતિએનાં આદિ-અન્તનાં મંગલાચરણ અને પ્રશસ્તિઓમાં જે કંઈ ગાંભીય. માર્મિકતા કે વિશેષતા હોય તેનું જાણું પાગ” થાય, અહિંયા જે ગંધ પણ મળે, તે તે ગ્રંથનાં અને ગત્તિ પૃઇ પ્રતિબિંબિત કરીને આપેલાં છે. દાખલા તરીકે -બરમાાતિ છા, વFTET, VTVT , ઉંવીર¢R, SEff, qવામી 17 ઈત્યાદિ. જે ગ્રન્થને આદિ ભાગ હતું, પણ ગ્રન્થ ખંડિત કે અપૂણ મલવાથી અન્તિમ ભાગ ન હતું, તેનું માત્ર આફિgrટ જ આપેલ છે, અન્તિમ નથી આપ્યું': જેમકે – gવમાન આદિ. પણ એ માં વામજ81, ઉતારવવોff, ગરગૃાાતિવા, નિરાત્રિ રળ, આવ મીયરત્ર, આ કૃતિએ અપવાદરૂપ છે. એટલે કે આ કુતિએ અપૂર્ણ કે ખંડિત હોવા છતાં તેને અન્તિમ ભાગ સકારણ આપવો પડ્યો છે. વળી જે ગ્રન્થનો આદિભાગ અન્ય લેખકનો લખેલે હોય પણ કોઈ કારણસર અન્તિમભાગ તેઓશ્રીએ જ પૂરો કર્યો હોય તેવી કૃતિ પણ આ માં આપી છે. જેમકે-રવરચિત Teતરdવનિ,NR. જે કૃતિનું માત્ર એક જ પાનું મળ્યુ હતું. તેને યદ્યપિ આ દિ ભાગ તે આપવાના હોય જ. પણ સકારણ તેના પાછલા ભાગને – પૃદથી સ બ ધીને આપ્યો છે. આપેલી પ્રતિકૃતિમામાં. કોઈ કોઈ એવી પણ છે કે, જેના અક્ષરે ખુદ ઉપાધ્યાયશ્રી જીના હશે કે કેમ ? એ સદેહ થઈ આવે. અરે ! એક જ કુતિમાં પરિચિત અને અપરિચિત, એમ બન્ને પ્રકારના અક્ષરે છે. તો શું તે કૃતિને અમુક ભાગ અન્યના હાથે પણ લખાયેલ હશે ખરે? અથવા કુલનના કે અન્ય ઉતાવળનાં કારણે અક્ષરે માં ભિન્નતા આવી હશે ખરી ? અને નિર્ણય તે તેનું ઊંડુ માર્મિક સંશોધન અને સંતુલન કરવા માં આવે ત્યારે જ સમજાય. આ બાબતમાં તદવિ કંઈક પ્રયત્ન કરે તેવી વિનમ્ર વિનંતી. | પ્રતિકૃતિએનાં મથાળે કૃતિનું નામ, કર્તાનું નામ, આપ્યું છે, તેમજ પ્રથમ પત્રદર્શક અrfag૭, છેલ્લાં પાનાનું સૂચક અતિ વૃrs, અને પહેલાં પાનાની પાછળની બાજુ માટે અ૫૨98, એવા શબ્દો પણ, મથાળે કે નીચે મૂક્યા છે. આ સંપુટના ૨૫ પૃષટ્કામાં ૩૦ ગ્રન્થ-પત્રાદિ વગેરેની લગભગ ૫૦ થી અધિક કૃતિઓ આપવામાં આવી છે. એ કૃતિઓનાં નામે મૂલ કુતિ કયાં છે ? ઇત્યાદિ હકીકત સંપુટની ચૂકેલી સૂચીમાં આપી છે, તેમાંથી જોઈ લેવી. | ઉપાધ્યાયજી ભગવાનના હસ્તાક્ષની અતિવિરલ અને અમૂલ્ય જે હસ્તપ્રતા મલી છે, તેની માલી કી રાજનગર અમદાવાદના દેવસાપાડા, | ડહેલા અને પગથીઆ (સવેગી)નાં નામથી ઓળાતા ઉપાશ્રયેના જ્ઞાનભંડારની, તેમજ પ્રખર સંશોધક પૂ. મુનિવર શ્રીપુણ્યવિજયજી મહારાજશ્રીની છે. આ બધી પ્રતિએ મેળવી આપવાનું સૌભાગ્ય ઉપાધ્યાયજી પ્રત્યે અસાધારણુ ભક્તિભાવ ધરાવનાર અને મારા કાર્ય પ્રત્યે હ'મેશા સહાનુભૂતિ રાખનાર સદાનંદી, ઉદારતા, પ્રખર સંશોધક, આગમપ્રભાકર વિદ્વદવય મિત્રમુનિવર પૂજ્યશ્રીપુણ્યવિજયજી મહારાજના ફાળે જાય છે.. આટલું પ્રાસ્તાવિક વિવેચન કર્યા બાદ સંપુટગત પ્રતિકૃતિઓ જેના ઉપરથી લેવામાં આવી છે, તે મૂલ પ્રતિઓને પરિચય આપણે જોઈએ. અહી” આ પરિચય બાહ્ય દેહને મર્યાદિત રીતે જ આપવાને છે.
SR No.009888
Book TitleYashovijayji Swahast Likhit Kruti Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year
Total Pages77
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy