________________
२७० ]
जैन साहित्य संशोधक
[ રવંત ૨
લિંગીયા લાકે સાવજજ્જા આચાર્ય કહીને તાલી વગાડી. એ સાવજ્જાચાર્યં એક વચન ઉથાપીને સાતસે વરસ, દાય માસ, ચ્યાર દિવસ જીવીને, મરણ પાંસી, વ્યંતરમાં ગયા. તિહાંથી વાસુદેવની પુત્રી, પુરાહિતની સ્ત્રી, તિર્યંચ, મનુંષ્ય, સાતમી નરકે, ઇમ ચારાસી લાખ જીવા જોનીમાં રજલીને, અનતી ચેાવીસી લગે, ચઉદ રાજમાં ભમીને, પશ્ચિમ મહા વિદેહમાં, મનુષ્યપણું પામ્યા. એક દિવસ તીર્થંકરને વાંદવા જાતે લેાક દેખીને, સાથી જાઈને, ધર્મોપદેશ સાંભળ્યે, અને દીક્ષા લેઇ કેવલ જ્ઞાન પામીને મેક્ષે ગયા. ઇડાં જે સમે શ્રી પારસનાથ સ્વામિ વિચરતા હતા, તે સમે' સાવજજાચાર્યના જીવ પચ્છિમમહાવિદેહમાં મેાક્ષે' ગયેા. ધૃતિ સાવજાચાર્ય ઉત્સૂત્ર-મિશ્ર-ભાષણ અનંત ચાવીસી ભવ ભ્રમણ સંબંધ,
પુન: શ્રી ગૌતમે પૂછ્યું, ભગવંત ! તે સાજાચાર્યે કિડ઼ે સમયે અનતા સ'સાર વધાર્યો? ઉ૦-હે ગૌતમ ! તે સાધવીએ પગ ફરસ્યાને સ`ઘે સબ્રટ્ટાનું પૂછ્યું અને પાતે ખેલ્યા જે ઉત્સર્ગ ૧, અપવાદ ૨, એ માગ માં આગમ છે. એહુ વચન કહેતાં અનંતા સંસાર વધાર્યાં. ગૌતમ ખેલ્યા, ભગવંત ! ઉત્સ` ૧. અપવાદ ૨. એહમાં આગમ કહ્યા એહને શે। અર્થ ? ઉન્હે ગૌતમ! ઉત્સર્ગ ૧, અને અપવાદ ૨, એ તે, અનેકાંત ધમ, એકાંત પક્ષ નહીં, એ તે પ્રમાંણુ છે. પણ અધ કરીને આગમનું નામ કમ કહીએ, તે સાંભલા, તેઉકાય અપકાય મૈથુન પ્રમુખ સેવ્યું એતલે આણાભંગી થયા, અને આણુાભ’ગી એ અનંત સંસારી. ગૌતમે પૂછ્યું, ભગવત! તા સાવજ્રજાચાર્યે કહાં મૈથુન સેવ્યું ? ઉ૦-હે ગૌતમ ! સેવિયા સેવિયં ો સેવિયા સેવિયં જે વેલાયે શંકા રાખીને ખેલ્યા તે વેલાં મૈથુનના દોષ લાગ્યું. સૂત્રને આણાભંગી થયેા અનત સસાર વધાર્યાં. ભગવંત તીર્થંકર ગાત્રના દલવાડાં વિખરી ગયા. હું ગાતમ! પેાતાના પ્રમાદ દોષે સર્વ કારણ નીપનું. અનાકાલ રાજલ્યા. એ રીતે જે કાઇ શ્રી જિનઆણા ભાંગસ્યું તે સાવજજાચાર્યની પરે ચૌઅે રાજ્યમાં સમસ્ય. ઇતિ મહાનિશીથે દ્વાદશાંગીશ્રુતજ્ઞાનસ્ય જીવણીયસાર તાર પંચમ અધ્યાય સમત્ત, ૫.
છઠ્ઠું' અધ્યયન અગીહત્ય વ્યવહાર નામે પાના ૧૨ છે. એ અધ્યયનમાં વાત એ છે, જે, મુનિ તથા શ્રાવક વિષયલેાલપી થઈને, શ્રી જિનમણા ભાંગીને, ઘણા કાલ ભમ્યા તથા વિષયના લાલપી થઇને પાછે શુદ્ધ આàાયણ લેઈને, પ્રાયશ્ચિત્ત લેઈને, સદ્ગતિ પામ્યા, એ વાત, એ અધ્યનનમાં છે. પ્રથમ નદીષેણુજી દીક્ષા લેઈ વ્રત આદરીને', ગેાચરીએ વેશ્યાને' ઘરે ગયા. ધર્મલાભ કહ્યા. તદા વેશ્યાયે' અલાલ કહ્યા. સેાનઈયાની વૃષ્ટી થઈ. વેશ્યાને ઘરે રહ્યા. સંયમ ભ્રષ્ટ થયા. નિત્ય દેશદેશ જણને પ્રતિષેાધિને, શ્રી વીરજી પાસે મોકલીને, પછે ભેાજન કરે છે, ને છેહલે દિવસે નવ પ્રતિખાધ્યા, દસમા સાની મળ્યા, પ્રતિધ ન પામ્યા, તે સમે વેશ્યા આકુલી થઈને' ખેલી, જે, ભેાજન સીતલ થાય છે, દસમા તમે જ એવું સાંભળીને, ઉઠી ઉભા થયા. ભાગ કમ પુરું થયું. આઘા મુહપતી લેઇને, મહાતપસ્યા કરી આત્માનિદા કરી. તેહનું અર્ધું પાનું છે. એતલી ભાવના છે. ગુરુ પાસે આવી, આલેાયણ લેઇ, કેવલ જ્ઞાન પામી, મેક્ષે ગયા છે, એ કથા
Aho! Shrutgyanam