SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ जैन साहित्य संशोधक [ સવંદ ૨ तो उव्वे [य] जणं गाहाओ पालित्तएण रहयाओ । देसिपयाई मोत्तुं संखित्तयरी कया एसा ॥ इयराण हियट्ठार मा होही सव्वहा वि वोच्छेओ। एवं विचिंतिऊर्ण खामेऊणं तयं सूरिं ॥ -તરંગલોલાની હસ્તલિખિત પ્રતિ પરથી. ૧૦ મચવતી અને માધના કથાનો ઉલ્લેખ નિશીથસૂત્રની ચૂણિમાં આવે છે. યથા– अणे गित्थीहिं जा कामकहा । तत्थ लोइया णरवाहणदत्तकथा । लोयुत्तरिया तरंगવતી, માધrીfખ-હસ્તલિખિત પ્રતિપરથી. ૧૧ આ કથાને નામનિર્દેશ તત્ત્વાર્થસૂત્ર પરની સિદ્ધસેનાચાર્યની વ્યાખ્યામાં કરેલો છે - विकल्पितेऽपि ह्यथै स्मृतिदृष्टा-बन्धुमती-आख्यायिकादौ । ૧૨ યુવના કથાને ઉલ્લેખ કવાલયમાલામાં જ આવેલો છે. सन्निहियजिणवरिन्दा धम्मकहाबन्धदिक्खियनरिन्दा । ____ काहिया जेण सुकहिया सुलोयणा समवसरणं वा ॥ ૧૩ જાઓ, જેન સાહિત્ય સંશોધક, ત્રિમાસિક, પ્રથમખંડ, પ્રથમ અંક. ૧૪ જાઓ, બિબ્લીથિકા ઇન્ડિકા (કલકત્તા )માં પ્રકટ થએલી સમરાની પ્રસ્તાવના ૧૫ આ યાદી માટે જુઓ, દેવચંદ લાલભાઈ જૈનપુસ્તકેદાર ફંડ (સુરત)માં પ્રકટ થએલા ધમાંઘણા નામે ગ્રન્થની મુનિ કલ્યાણવિજયજીની લખેલી પ્રસ્તાવના. निरोद्धं पार्यते केन समरादित्यजन्मनः । प्रशमस्य वशीभूतं समरादित्यजन्मनः ।। वंदे सिरिहरिभईसरि विउसयणणिग्गयपयावं । जेण य कहापबन्धो समराइचो विणिम्मविओ ॥ -પીટર્સને રીપોર્ટ ૫, પૃ. ૭૩, समस्तफलान्तेतिवृत्तवर्णना समरादित्यवत्सकलकथा । નિયાની સાત્તિ, પૃ. ૨૦. ૧૯ તેરમાણની હકીકત વિશે જુઓ-વિન્સેન્ટ એ. સ્મીથની “અલ હિસ્ટરી ઓફ ઈન્ડિયા’ પૃ. ૩૧૬; તથા, પં. ગૌરીશંકર હી. એઝાને રસપૂતને તિર મા ૧, પૃ. ૧૨૮. આ તરમાણ રાજાના અનેક શિકકાઓ મળ્યા છે જે ઉપર તોર અને તોરમા આ બંને રીતે એને નામનિર્દેશ છે-જુએ, જર્નલ ઓફ એશિયાટિક સોસાયટી ઑફ બેંગાલ, સને ૧૮૯૪, પૃ. ૧૯૮-૨૦૧. - ૨૦ જુઓ, સેમ્યુઅલ બીલનું “બુદ્ધિષ્ટ રેડ ઑફ ધી વેસ્ટર્ન વર્લ્ડ' નામનું પુસ્તક, ભાગ ૨, પૃ. ૨૫. ૨૧ એ. કનિંગહામ લિખિત “એશ્યન્ટ ગ્રોફી ઑફ ઇન્ડિયા’ નવી આવૃત્તિ પૃ. ૨૩૩-૪. ૨૨ વૈટર્સ “યવનચંગ' ભાગ ૨, પૃ. ૩૪૨. ૨૩ જાઓ, “જર્નલ રેયલ એશિયાટિક સોસાયટી” સને ૧૯૦૭, પૃ. ૬૫૦. ૨૪ જુએ, ન એલનનું “કેટલેંગ ઓફ ઇન્ડિઅન કૅન્સ; ગુપ્ત ડિનેસ્ટીજ.' પૃ. ૧૫ર અને પ્લેટ, ૨૫ જુઓ, ચિંતામણી વિ. વૈદ્ય લિખિત મધ્યયુલીને મારા મામા ૧, પૃ૧૮. ૨૬ જુઓ, ગ્રાફિઆ ઇન્ડિકા ભાગ ૧, માં પ્રકટ થએલી કુમારપાલની વડનગરની પ્રશસ્તિ. ર૭ જુઓ, જૈન સાહિત્ય સંશોધક ગ્રન્થમાળામાં પ્રકાશિત ગીત-સૂત્રની પ્રસ્તાવના. ૨૮ આર્કિઓ લૅજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, એન્યુઅલ રીપોર્ટ, સન ૧૯૦૩–. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy