SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ભરત મહારાજાએ કરેલી ચોવીશ જિનેશ્વરોની સ્તુતિ ઋષભ-અજિત-સંભવ જિન વંદના... परमेसर ! संसारं, जहा असेसं चइत्थ दुहभरियं । तह निम्ममोवि चित्तं, न चयसु कयावि मम नूणं ।। હે પરમેશ્વર ! જેવી રીતે મમતારહિત એવા તમે આ સર્વ સંસારનો ત્યાગ કર્યો તેવી રીતે હવે કદાપિ મારા મનનો ત્યાગ કરશો નહીં. इअ थुणिऊणं उसहं, पहुं तओ जिणवरे य अण्णे वि । नमिउं नमिउं भरहो, पत्तेगं वण्णिउं लग्गो ॥१॥ એવી રીતે આદીશ્વર ભગવંતની સ્તુતિ કરીને ભરત બીજા દરેક જિનેશ્વરોને નમી-નમીને પ્રત્યેકની સ્તુતિ કરવા લાગ્યા. ૧ विसयकसाया अजिअं, विजयामायर सुकुक्खिवरहसं । जियसत्तुनरिंदसुयं, नमामि अजियं अजियनाहं ॥२॥ વિષય કષાયથી અજિત, વિજયામાતાની કુક્ષિમાં માણિક્યરૂપ અને જિતશત્રુ રાજાના પુત્ર હે જગસ્વામી અજિતનાથ ! તમે જય પામો. ૨ भवगयण पारगमणे, सूरं सेणोयरस्स वररयणं । नरवइजियारिजायं, संभवजिणणाहमरिहामि ॥३॥ સંસારરૂપી આકાશનું અતિક્રમણ કરવામાં સૂર્યરૂપ, શ્રીસેનાદેવીના ઉદરથી ઉત્પન્ન થયેલા અને જિતારી રાજાના પુત્ર-એવા હે સંભવનાથ ! તમને હું નમસ્કાર કરું છું. ૩
SR No.009854
Book TitleAshtapad Maha Tirth 01 Page 001 to 087
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages87
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy