SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ ગભારા નાચે શાયરામાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામી છે અને ધાતુની ૧ પ્રતિમા છે. આ શેરીમાં ઘણા વખત પહેલાં પાણીની મેાટી ટાંકી (અમે) હતી. લડાઈ કે સક્રેટ સમયે શહેરના દરવાજા બંધ કરવાના પ્રસંગ આવે ત્યારે ગામ બહારના તળાવમાંથી આ બામાં સીધું પાણી આવે તેવી ગાઠવણ હતી. તેમાંથી લેકા પાણી ભરતા. અખાના લીધે શેરીનું નામ અખાવાળી શેરી રાખવામાં આવેલું. આ દેરાસર ભીમજી શેઠ(કાકા)નું હતું. તેઓ કુરી ડકના હતા. કાકરેશરમાં કુરી કુટુંબનાં લગ્ન થાય ત્યારે તેમના છે..--છેડી અહીં છેાડવામાં આવી. તેના રૂા. ૫ અહીં ભરતા એમ લાકા કહે છે. જૈન ઉપાશ્રયાની વિગત 3 ધાળિયા શેરીમાં શ્રાવિકાના ઉપાય છે. તેને ગૃહાર કેસરીચંદ્ર ચુનીલાલભાઇએ કરાવ્યા છે. કડવામતીની શેરીમાં ૧ ઉપાય છે, તે ક્રુડવાગચ્છના શ્રાવકેાના છે. ખજુરી શેરીમાં શ્રાવકના ઉપાશ્રય છે. આ ઉપાશ્રયમાં હતલિખિત પુસ્તક વગેરે છે. આ ઉપાશ્રયમાં લગભગ ૨૦ વરસ પહેલાં ઘણી સખ્યામાં ભાઈએ સામુદાયિક્ર સામાયિક કરતા હતા, અને તેમને જમાડવામાં આવતા હતા. ૪ દેશાઈવાસમાં ગયા શેરીમાં મણીઆરના ઉપાશ્રય શ્રાવિકાના ઉપયોગ માટે છે. ઉપરના ભાગ મહિલામંડળના છે, તેમાં મડળ મેસે છે અને સ્તવને વગેરે શીખે છે. ૫ દેસાઇવાસમાં નવા ઉપાશ્રય શ્રાવિકાના ઉપયેગ માટે સાગરગચ્છે બનાવ્યા છે. ૬ આદીશ્વરજીની ખડકીની ઉપર ( પાંજરાપોળમાં ) શ્રાવિકાને ઉપાશ્રય છે. તે પાળિયાને ઉપાશ્રય કહેવાય છે. ૩૬ ] "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy