SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ परभवं गच्छता पुण्यबन्धायाऽवश्यं धर्मसाधना कर्त्तव्या । साधनासामग्रीं प्राप्नुवन्ति । ततश्च प्रकृष्टतरां साधनां कुर्वन्ति । एवमुत्तरोत्तरवर्धमानसाधनाभिस्ते सर्वकर्म क्षपयित्वाऽचिरान्मोक्षं प्रपद्यन्ते । तेषां शिष्याणामित्थमायतौ सद्गतिः परम्परया च सिद्धिगतिर्निश्चिता भवति । ततो युक्तमुक्तं ग्रन्थकृता यत्ते शिष्याः परलोकं साधयन्ति । स्तोकदिनकृते ग्रामान्तरं गच्छन्नरः सर्वां सामग्रीमेकत्रीकरोति स्वमञ्जुषायां च पूरयति । स पाथेयमपि गृह्णाति । स धनमपि गृह्णाति । स वस्त्राण्यपि गृह्णाति । एवमादिकमावश्यकमन्यदपि स गृह्णाति । ततः सुखेन ग्रामान्तरं गच्छति । तत्र च स सुखी भवति । यद्यावश्यकसामग्रीपाथेयधनवस्त्रादिकं विनैव स ग्रामान्तरं गच्छति तर्हि दुःखी भवति । इहभवे जातेनाऽवश्यं मर्त्तव्यम् । ततश्च तेनाऽवश्यं परभवे गन्तव्यम्। स तु भवान्तरम् । स च दीर्घकालिको भवति । न च ततः पुनरत्राऽऽगन्तव्यम् । इतो भवात्परभवं गच्छता जीवेन स्वेन सार्धं किमपि नेतुं न शक्यते । परन्त्विभवे स विशिष्टसाधनया विशिष्टपुण्यं बद्धुं शक्नोति । परभवे तस्योदयेन जीवः सर्वामनुकूलसामग्रीं प्राप्नोति । ततश्च स सुखी भवति । यदि स्तोकदिनकृते ग्रामान्तरं गच्छता नरेणाऽपि स्वेन सार्धं सर्वाऽऽवश्यकसामग्री गृह्यते तर्ह्यपुनरागमनेन परभवं गच्छता जीवेन तु सुतरामनुकूल પામે છે. પછી વધુ સાધના કરે છે. આમ ઉત્તરોત્તર ચઢીયાતી સાધનાઓ વડે તેઓ બધા કર્મો ખપાવી ટૂંક સમયમાં મોક્ષ પામે છે. આમ તે શિષ્યોની ભવિષ્યમાં સદ્ગતિ અને પરંપરાએ સિદ્ધિગતિ નક્કી થાય છે. તેથી ગ્રંથકારે બરાબર જ કહ્યું કે તે શિષ્યો પરલોકને સાધે છે. થોડા દિવસ માટે અન્ય ગામમાં જનાર માણસ બધી સામગ્રી ભેગી કરે છે અને પોતાની પેટીમાં ભરે છે. તે ભાથું પણ લે છે. તે ધન પણ લે છે. તે કપડા પણ લે છે. એવી બીજી પણ જરૂરી વસ્તુઓ તે ગ્રહણ કરે છે. પછી સુખેથી બીજે ગામ જાય છે અને ત્યાં સુખી થાય છે. જો જરૂરની સામગ્રી, ભાથું, ધન, કપડા વગેરે લીધા વિના જ તે બીજે ગામ જાય તો દુ:ખી થાય. આ ભવમાં જન્મેલાએ અવશ્ય મરવાનું છે. તેથી તેણે અવશ્ય પરભવમાં જવાનું છે. તે બીજો ભવ છે. તે લાંબા સમયનો હોય છે. ત્યાંથી પાછું આવવાનું નથી. આ ભવથી પરભવમાં જતો જીવ પોતાની સાથે કંઈ પણ લઈ જઈ શકતો નથી. પણ આભવમાં વિશિષ્ટ સાધના કરી તે વિશિષ્ટ પુણ્ય બાંધી શકે છે. પરભવમાં તેના ઉદયથી તે બધી અનુકૂળ સામગ્રી પામે છે. પછી તે સુખી થાય છે. જો થોડા દિવસ માટે બીજે ગામ જતો માણસ પણ પોતાની સાથે બધી જરૂરી વસ્તુઓ લે છે તો કાયમ માટે પરભવમાં જતા જીવે તો અવશ્ય બધી અનુકૂળ સામગ્રીની પ્રાપ્તિ કરાવનાર
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy