SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ जलपानदायकोऽपि दुष्प्रत्युपकार्यः । वस्थाऽस्मिन्जगति यस्यां पिपासितस्य नरस्य कोऽपि जलदायको न मीलति । तृषया तस्य प्राणाः कण्ठगता भवन्ति । स सर्वत्र जलदायकं कञ्चित्प्रतीक्षते । चिरात्कोऽपि नरस्तत्राऽऽगच्छति । स तस्मै शीतलं वारि प्रयच्छति । तेन तस्य तृषा शाम्यति । स नूतनं जीवनं प्राप्नोति । स तं जलपानदायकं बहु मन्यते । स तत्कृतोपकारं विस्मर्तुं न शक्नोति । स तं प्रत्युपकर्तुं वाञ्छति । तदवसरं स प्रतीक्षते । तत्प्राप्त्याऽऽत्मानं कृतार्थं मन्यते । तस्योपरि प्रत्युपकारं कृत्वाऽऽत्मानं किञ्चिदृणमुक्तं सञ्जातं मन्यते । यदि स तस्योपकारिण उपरि प्रभूतान्प्रत्युपकारान्करोति तर्ह्यपि स तत्कृतोपकारर्णात्स्वात्मानं सम्पूर्णतया मोचयितुं न शक्नोति । यतस्तदवसरे तेन दत्तं जलममूल्यमाऽऽसीत् । तदवसरे यदि स तस्मै जलं नाऽदास्यत्तर्हि सोऽवश्यममरिष्यत् । ततो जलदानमिषेण तेन तस्मै जीवनमेव दत्तम् । जीवनदानस्य प्रत्युपकारो जीवदानेनैव कर्त्तुं शक्यते । तदतिरिक्तवस्तुदानेन तस्य वास्तविक ऋणमोक्षो न भवति । जीवनदानं तु दुष्करम् । अतो जलपानदायकस्यापि यद्दुष्प्रत्युपकार्यत्वमुक्तं तद्युक्तिसङ्गतमेव । अत्र ‘जलपानदायककृतोपकारं प्रत्युपकर्तुं न शक्यते' इति कथनं दृष्टान्तरूपेण १६८ એવી પણ અવસ્થા આવે છે જેમાં તરસ્યા માણસને કોઈ પાણી આપનાર મળતું નથી. તરસથી તેના પ્રાણ કંઠે આવી જાય છે. તે બધે પાણી આપનારની રાહ જુવે છે. ઘણા સમયે કોઈક માણસ ત્યાં આવે છે. તે તેને ઠંડુ પાણી આપે છે. તેનાથી તેની તરસ છીપે છે. તે નવું જીવન પામે છે. તે તે પાણી આપનારને બહુ માને છે. તે તેણે કરેલા ઉપકારને ભૂલી શકતો નથી. તે તેના ઉપકારનો બદલો વાળવા ઝંખે છે. તેના અવસરની તે રાહ જુવે છે. તેવો અસર મળી જાય તો તે પોતાને કૃતાર્થ માને છે. તેની ઉપર સામો ઉપકાર કરી પોતાને ઋણમાંથી કંઈક મુક્ત થયેલો માને છે. જો તે તે ઉપકારી ઉપર ઘણા ઉપકારો કરે તો પણ તેણે કરેલા ઉપકારના ઋણમાંથી તે પોતાને સંપૂર્ણપણે છોડાવી નથી શકતો. કેમકે તે અવસરે તેણે આપેલું પાણી અમૂલ્ય હતું. તે અવસરે જો તેણે તેને પાણી ન આપ્યું હોત તો તે અવશ્ય મરી જાત. તેથી પાણી આપવાના બહાને તેણે તેને જીવન જ આપ્યું. જીવન આપવાના ઉપકારનો બદલો જીવન આપીને જ વાળી શકાય છે. તે સિવાયની વસ્તુ આપીને ઋણમાંથી તેનો સાચો છૂટકારો નથી થતો. જીવન આપવું તો મુશ્કેલ છે. માટે પાણી આપનારના ઉપકારનો પણ બદલો વાળી શકાતો નથી એવું જે કહ્યું છે તે બરાબર જ છે. અહીં ‘પાણી આપનારના ઉપકારનો બદલો વાળી શકાતો નથી’ એમ જે કહ્યું છે
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy