SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જ 9 છે. તૂરોપનિષદ્ - सर्ववस्तुन्युदासीन भावमासनमुत्तमम्।। સર્વ વસ્તુ પ્રત્યે ઉદાસીનભાવ એ ઉત્તમ આસન છે. जगत्सर्वमिदं मिथ्या પ્રતિતિઃ પ્રાસંયમ: સર્વ જગત્ મિથ્યા છે - એવી પ્રતીતિ પ્રાણાયામ છે. ૨૨ -સૂરોન 5 • મહોપનિષદ્ • स्वानुभूतेश्च शास्त्रस्य, गुरोश्चैवेकवाक्यता। यस्याभ्यासेन तेनात्मा, સતત વાવનોવચા૪-૧T/ જેને અભ્યાસથી સ્વસંવેદન, શાસ્ત્ર અને ગુરુના અભિપ્રાયની એકવાક્યતા પ્રાપ્ત થાય તેના વડે સતત આત્મદર્શન થઈ શકે છે. (શાસ્ત્રપરિકર્મિતમતિ આદિ પરિબળોથી પોતાને જે ફરણા થાય એમાં શા સાક્ષી પૂરતું હોય અને ગુરુ પણ તે જ વાત કહે કે સમ્મત હોય. આ પરિસ્થિતિની પ્રાપ્તિ થતા આત્મગુણોનો સાક્ષાત્કાર સુલભ બની જાય છે.) चित्तस्यान्तर्मुखीभावः प्रत्याहारस्तु सत्तम । હે ઉત્તમ ! ચિત્તનો અંતર્મુખભાવ એ પ્રત્યાહાર છે. चित्तस्य निश्चलीभावो, धारणा धारणं विदुः। ચિત્તનો નિશ્ચલ ભાવ અને ધારણ એ ધારણા છે. यद्यत् स्वाभिमतं वस्तु, તથનનું મોક્ષમઝુતા૪-૮૮ાા જે જે પોતાને અભિમત-પ્રિય વસ્તુ હોય, તેનો ત્યાગ કરે એ મોક્ષ પામે છે. सोऽहं चिन्मात्रमेवेति, ચિન્તનું ધ્યાનમુતા તે હું ચિત્માત્ર છું એવું ચિંતન ધ્યાન કહેવાય છે. ध्यानस्य विस्मृतिः सम्यक्, समाधिरभिधीयते। સમ્યક્મણે ધ્યાનની વિસ્મૃતિ સમાધિ કહેવાય છે. कल्पान्तपवना वान्तु, यान्तु चैकत्वमर्णवाः। तपन्तु द्वादशादित्या, નિર્મનસ: ક્ષતિઃ૪-૧દ્દા. કલ્પાન્તના પવનો વાય, સર્વ સમુદ્રો એક થઈ જાય કે બાર સૂરજ તપે, જે મનોવિજય દ્વારા માનસિક વિકારોથી શૂન્ય બની ગયો છે, તેને કોઈ ફરક પડતો નથી. [14]
SR No.009621
Book TitleSuktopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Ethics
File Size294 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy