SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ o હસૂનિષ – આજ્ઞાના પાલનરૂપ પ્રતિપત્તિપૂજામાં આ શ્લોક ઘટાવી શકાય છે.) -સૂmનિષદ્ सुजीर्णोऽपि सुजीर्णासु, विद्वान् स्त्रीषु न विश्वसेत् ।।१०९।। પોતે અત્યંત વૃદ્ધ હોય અને સામે રીઓ પણ અત્યંત વૃદ્ધા હોય તો પણ વિદ્વાને એ સ્ત્રીઓનો વિશ્વાસ ન કરવો જોઈએ. • સંન્યાસોપનિષદ્ • घृतं श्वमूत्रसदृशं, __ मधु स्यात् सुरया समम्। तैलं शूकरमूत्रं स्यात्, સૂવું નગુનામત ારૂ II माषापूपादि गोमांसं, क्षीरं मूत्रसमं भवेत्। तस्मात् सर्वप्रयत्नेन, વૃતાવીનું વર્નતિઃ II૬૪ll ઘી કૂતરાના મૂત્ર સમાન છે. મધ દારુ જેવું છે. તેલ ભૂંડના મૂત્ર સમાન છે. લસણવાળી દાળ અને અડદની પોળી વગેરે ગાયના માંસ સમાન છે. અને દૂધ મૂત્ર સમાન છે. માટે યતિએ સર્વપ્રયત્નથી ઘી વગેરેનો ત્યાગ કરવો જોઈએ. जानन्नपि हि मेधावी, નડવ7ોવર સાવરે ૧૨૧TI મેઘાવી જાણતો હોય તો પણ એણે લોકોની વચ્ચે અજ્ઞ જેવું આચરણ કરવું જોઈએ. • અસ્પૃપનિષદ્ • વેને વિદુર્યોનારા પુદ્ગલના અનુભવથી શૂન્ય બની જવું એનું નામ યોગ. • ત્રિશિખિબ્રાહ્મણોપનિષદ્ • देहेन्द्रियेषु वैराग्यं, યમ રૂત્યુત્તે પુર્ધાર-૨૮. દેહ અને ઈન્દ્રિયોમાં વૈરાગ્ય અને બુદ્ધજનો યમ કહે છે. आसनं पात्रकोपश्च, सञ्चयः शिष्यसञ्चयः। दिवास्वापो वृथाऽऽलापो, યતેર્વત્થરાળ ૧૮ાા એક સ્થાને વધુ સ્થિરતા, અધિક પરિગ્રહ, કાલાન્તરમાં ભોગ કરવા માટે તથા લાભ-પૂજાદિ હેતુ માટે સંગ્રહ, કરુણા વિના શિષ્ય કરવા, દિવસે સૂવું અથવા વિદ્યાભ્યાસના કાળમાં પ્રમોદ કરવો અને નકામું બોલવું, આ છ યતિના બંધનકારક છે. अनुरक्तिः परे तत्त्वे, सततं नियमः स्मृतः। પરમ તત્ત્વમાં સતત અનુરાગ એ નિયમ છે. [13] ૧. અહીં અષ્ટાંગ યોગની વિલક્ષણ વ્યાખ્યા કરી છે.
SR No.009621
Book TitleSuktopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Ethics
File Size294 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy