SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ G७स्तवोपनिषद् + २३ अभये भयशङ्किनः परे, यदयं त्वद्गुणभूतिमत्सरः।।४-९।। हे भगवन् ! यदा भयमेव न ज्ञायते, तदा स जनः कथं नाम भयान्मुक्तो भविष्यति ? भयस्वरूपानभिज्ञा अभयेऽपि त्वयि यद् भयशङ्कां कुर्वन्ति, तत्तु तव गुणसमृद्धौ तेषां मत्सर एव । दृष्टिरागोद्भूतमत्सरेण त्वमेवाभयप्रद इत्यनवबुध्य द्विधाऽप्येषां विनिपातः, अभयात्पलायनेन भयशरणेन चेति । तेषां च मुमुक्षुताऽपि वाङ्मात्रेणेति कथयतिपरिवृद्धिमुपैति यद्यथा, नियतोऽस्यापचयस्ततोऽन्यथा। વ્યક્તિ ભયથી મુક્ત કેવી રીતે થઈ શકશે ? આ રીતે જેમને ભયનું સ્વરૂપ જ ખબર નથી તેઓ તો અભયસ્વરૂપ એવા આપનાથી ભયની શંકા કરે છે. પણ એ તો વાસ્તવમાં આપની ગુણસમૃદ્ધિમાં એમનો મત્સર જ છે. દૃષ્ટિરાગને કારણે થયેલા મત્સરથી ‘તમે જ અભયદાતા છો’ આમ તેઓ સમજી શકતા નથી. અને બંને રીતે એમનું પતન થાય છે. એક તો અભયથી પલાયન કરવાથી અને બીજું ભયની શરણાગતિ 5रपाथी.||४-॥ અને પછી તે મત્સરીઓ મોક્ષ માટે ગમે તેટલા ધમપછાડા કરે તો ય કાંઈ વળવાનું નથી એ કહે છે જગન્નાથ ! જે વસ્તુ જે રીતે અત્યંત વૃદ્ધિ પામે છે, તેની હાનિ બિસ્કુલ તેનાથી અન્ય પ્રકારથી થાય છે. પાપાનુબંધિ પાપથી સંસાર २४ स्तवोपनिषद् तमसा परिचीयते भव स्त्वदनाथेषु कथं न वय॑ति ?।।४-१३।। हे भगवन् ! यद् वस्तु यथा समन्ताद् वर्धते तस्य हानिरवश्यं तस्मादन्यप्रकारेण भवति । कुपापेन संसारो वर्धते, सुपुण्येन च हीयते, सुपुण्यं च तवाधीनम्, ततो यैस्त्वं नाथरूपेण न स्वीकृतः, तेषां पापद्वारेण भववृद्धिः कथं न भविष्यति ? अत एषां मुमुक्षुताऽपि तदैव यथार्था स्यात्, यदा त्वां नाथतया प्रतिपद्येरन्, नान्यथेति। ___मां नाथतयाऽपि ते कथमङ्गीकुर्युः ? मद्वचनपरिभावनयेति चेत् ? मदभिभवलिप्सूनां कृतयाऽपि तया किम्? प्रयोजनानुरूपफलसम्भवादिति तर्कणप्रवीणमिव भगवन्तं प्रतिवक्तिવધે છે ને પુણ્યાનુબંધિ પુણ્યથી હાનિ પામે છે. પુણ્યાનુબંધિ પુણ્ય તો તને જ આધીન છે. માટે જેઓએ તને નાથરૂપે સ્વીકાર્યો નથી, તેમને પાપ દ્વારા સંસારવૃદ્ધિ કેમ નહીં થાય ? માટે એમની મોક્ષની તાલાવેલી પણ ત્યારે જ સાચી ઠરશે કે पयारे तने नाथ३पे स्वीकारे, मे सिवाय तो ही नही.।४-१3॥ પણ વત્સ ! તેઓ મને બાથરૂપે કેવી રીતે સ્વીકારે ? તું જો કહે કે- “મારા વચનોનો વિચાર કરવાથી’, તો તને પૂછું છું કે જેમને મારો પરાજય જ કરવો છે તેઓ મારા વચનોનો વિચાર પણ એ જ દષ્ટિથી કરશે ને ? કારણ કે માણસને જેવું પ્રયોજન હોય એને અનુરૂપ જ પરિણામ એ મેળવતો હોય છે. આમ જાણે ભગવાને ધારદાર તર્ક રજુ કર્યો હોય, એમ તેનું સમાધાન કરે છે १. तुलना - मूढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद् भयास्पदम्। यतो भीतस्ततो नान्यदभवस्थानमात्मनः ।। समाधितन्त्रम् ।।२१।।
SR No.009620
Book TitleStavopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri, Hemchandracharya
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages38
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Spiritual, & Worship
File Size947 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy