SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् सम्मूढचेतसाम् । विदुषां शास्त्रसंसारः, सद्योगरहितात्मनाम् इति । तदिदं मोहराज्यम्, इत्थमेवानन्तद्रव्यलिङ्गोपपत्तिश्च, एतदेवाहकिन्तु सातैकलिप्सुः से, वस्त्राहारादिमूर्च्छया । कुर्वाणो मन्त्रतन्त्रादि, गृहव्याप्तिं च गेहिनाम् ।। २२ ।। कथयंश्च निमित्ताद्यं, लाभालाभं शुभाशुभम् । કોટિ િિળમાગેળ, દારયેત સ્વ વ્રતં ત્યનો|રરૂ|| વુમમ્|| मोक्षपरलोकस्वात्मस्वव्रतादिविस्मृतिविजृम्भितमिदम्, सुलभं चैतादृशमिहलोकवर्तमानवैषयिकसुखमात्रदर्शिनाम् । 'गिहिकज्जचिंतगो' - इति પાગલપણું... યોગબિંદુમાં કહ્યું છે ને ? - મૂઢ અજ્ઞાની જીવોને પુત્રપત્ની વગેરેનો સંસાર હોય છે. તેમ આચારહીન વિદ્વાનોને શાસ્ત્રસંસાર હોય છે. આ જ ભેદી ચાલનું વિશ્લેષીકરણ કરતાં પરમર્ષિ કહે છેસિંહવિહાર તો દૂર રહ્યો, પણ એ તો એક માત્ર વૈષયિક સુખનો અભિલાષી થઈને, વસ્ત્ર-આહાર વગેરેની મૂર્છાથી મંત્રતંત્ર-દોરા-ધાગા વગેરે કરે છે. ગૃહસ્થોના ઘરની ચિંતા રાખે છે. નિમિત્ત વગેરેથી ભૂત-ભવિષ્ય કહે છે. સાંસારિક કાર્યોમાં લાભહાનિ કહે છે, શુભ-અશુભ ફળ કહે છે. પોતાના મહાવ્રતોને અભરાઈએ મૂકી દે છે.અને આ રીતે એક કાકિણી માટે-બે પૈસા જેવી નજીવી વસ્તુ માટે કરોડ રૂપિયા ખોઈ બેસે છે. II૨૨-૨૩મા કાશ... એક ગોઝારી પળે દીક્ષિતના લક્ષ્યમાંથી મોક્ષ ગાયબ થઈ જાય છે, એની દૃષ્ટિમાંથી પરલોક ખસી જાય છે. મગજ પર વૈષયિક સુખની ધૂન સવાર થઈ જાય છે. એક માત્ર આલોક અને એક માત્ર વર્તમાન પર એનું ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે. જાણવા છતાં અજાણ્યો થઈ જાય છે.... અને... એ ‘મુહૂર્ત મહારાજ' બની છુ. ---- મન્ | ૨. - યક્ષ| ગ- ચમ્પા -सत्त्वोपनिषद् ६६ ( पारमर्षे पार्श्वस्थलक्षणमप्यत्र निभालनीयम् । एवं च हिंसाद्यनुमतिः, ततश्च वज्रलेपायमाना दुर्गतिः । तथा चाहुः त्यक्त्वा गृहं स्वं परगेहचिन्ता - तप्तस्य को नाम गुणस्तवर्षे ! आजीविका ते यतिवेशતોડત્ર, મુહુર્મતિઃ પ્રત્વ તુ દુર્નિવારા - કૃતિ मुधाजीवित्वं हि मौनजीवनमिति समयविदः । तस्मिन्नेव पात्रेऽજાય છે. ઘર, દુકાન, ફેક્ટરી, ઓફિસ.. હાય.. હાય..કરેમિ ભંતેના ત્રિવિધ ત્રિવિધના પચ્ચક્ખાણો, એના ભંગનો ખતરનાક અંજામ, મોટા મોટા આરંભ સમારંભની હાર્દિક અનુમોદનાના અતિ અતિ ચીકણા સાનુબંધ પાપબંધ, આ બધું ભૂલી જાય છે. ઉપદેશમાલામાં પાર્શ્વસ્થનું એક લક્ષણ કહ્યું છે - ગૃહિકાર્યચિંતક-ગૃહસ્થોના કામકાજોની ચિંતા કરનાર, તેની પ્રવૃત્તિ કરનાર. આ લક્ષણનો પણ અહીં વિચાર કરવા યોગ્ય છે. આ રીતે હિંસા વગેરેમાં અનુમતિનું પાપ લાગે છે. જેનાથી અવશ્યપણે દુર્ગતિમાં જવું પડે છે. અધ્યાત્મકલ્પદ્રુમમાં એવા મુનિને હિતશિક્ષા આપતા કહ્યું છે કે પોતાનું ઘર છોડીને બીજાના ઘરની ચિંતા કરવાથી તને ક્યો લાભ થવાનો છે ? ઓ સાધુ ! આ લોકમાં મુનિવેશના પ્રભાવે તારું ગાડુ ભલે ગબડી જાય, પરલોકમાં ભયાનક દુર્ગતિ તો દુર્નિવાર જ થઈ જશે. પરમાત્માએ શ્રમણને એક અદ્ભુત પદવી આપી છે. એ પદવીનું નામ છે - ‘મુધાજીવી' જ્યાં બાહ્ય કોઈ વેપાર, નોકરી વગેરે કશું નથી. માત્ર ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરવાનો છે. અને દાનથી જ નહીં, એના દર્શનમાત્રથી દાતા ન્યાલ થઈ જાય એનું નામ છે - મુલ્લાજીવી. કહેવાય છે વ્યાજથી મુડી બમણી થાય, વેપારમાં ચારગણી થાય, ખેતીમાં સો ગણી થાય અને પાત્રમાં અનંતગણી થાય. શ્રમણ
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy