SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ प्रव्रज्याप्रदानम् तृतीयो भानुः प्रयंगसाधुसहितः स महामुमुक्षु નૂતન મુનિઓથી સહિત એવા અને મુમુક્ષુઓરૂપી तारामृतप्रेभनिभश्च महोग्रॅचारी । તારાઓમાં ચંદ્રની જેમ શોભતા મુનિરાજ ઉગ્ર शीघ्रातिशीघ्रगतिना गुरुमेलवारि વિહાર કરી જલ્દીથી ગુરુ પાસે પહોંચી ગયા. संयोगतश्चिरवियोगशुचिं निनाय ।।१४।। मने गुरुसंयोग-३पी थी मे वर्षना ही વિયોગરૂપી અગ્નિને દૂર કર્યો. ll૧૪ તેમને અને તેમના પરિવારને જોઈને ગુરુદેવનો तदर्शनेन परिवारनिशामनेन, ह्यानन्दवारिनिधिविभ्रमयुक् स सूरिः। આનંદ કલ્લોલ કરતા સાગરની જેમ હિલોળે ચઢ્યો. “અત્યંત ભક્તહૃદય અને સમર્પિત એવો अत्यन्तभक्तहृदयश्च समर्पितोऽसौ, कर्ता च मां सफलवाञ्छमिति ह्यतुष्यत् ।।१५।। આ શિષ્ય મારા મનોરથો પૂર્ણ કરશે.” તેમ સૂરિ પ્રેમ સંતોષ પામ્યા. ll૧૫ll સિદ્ધાચલની પાવન છાયામાં વિજયી એવા (મોહ सिद्धाचले पुनिततीर्थवरे मुमुक्षु રાજાને પરાભૂત કરનારા) ભાનુવિજયજીએ મુમુક્ષુઓના रत्नैकसंस्करणकारणपाठशालाम् । સંસ્કરણની એક પાઠશાળા શરૂ કરી અને તેમના प्रारभ्य भानुविजयो विजयी विराग- હૃદયોમાં સતત વૈરાગ્યના રાગના બીજનું વાવેતર रागस्य बीजमनिशं हृदयेष्ववाप्सीत् ।।१६।। यु. ||१|| आराधनाधनसमर्जनकालचातु આરાધનાની કમાઈનો કાળ ચાતુર્માસ પૂર્ણ થયું. मासी समाप्य मुनिराड् विजहार सूरिः । મનોરથની પૂર્તિ માટે સૂરિદેવે મુંબઈ તરફ વિહાર मुम्बापुरीं प्रति मनोरथपूर्णतायै, કર્યો. અને શિષ્ય ભાનુવિજયજીને પહેલા (આગળ) મોકલ્યા. ll૧૭ll शिष्यं च भानुविजयं प्रहिणोत् स्म पूर्वम् ।।१७।। भाई -सङ्घहितम्१. नूतनीक्षित २. यंद्र ३. यविहारी ४. अनि ५. वाथी ६. समुद्रनो विलास ७. इति विमृश्येति गम्यम् । ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ न्यायविशारदम् ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ (१५) कर्तेत्यादि। ननु किमनेन गुरुवाञ्छासफलीकरणेन ? साधुना तु सावद्ययोगहानपूर्वकं समाहितेन्द्रियेण भाव्यम्, तदुक्तम्- ‘सावज्जजोगं परिवज्जयंतो, चरिज्ज भिक्खू सुसमाहिइंदिए'त्ति उत्तराध्ययनेषु ।।२१-१३।। इति चेत् ? न, तन्मात्रेण कृतकृत्यत्वाभावात्, गुरुतोषोत्पादनादेरपि विहितत्वात्, उक्तं च - 'कालं छंदोवयारं च पडिलेहित्ताण हेऊहिं । तेण तेण उवाएण तं तं संपडिवायए।।९-२-२१ ।। सुस्सूसए आयरिअप्पमत्तो ।।९-१-१७ ।।' 'आराहए तोसइ धम्मकामी।' -इति दशवैकालिके। उक्तं च योगसारे - 'तोषणीयो जगन्नाथः, तोषणीयश्च सद्गुरुः। तोषणीयस्तथा स्वात्मा किमन्यैर्बत तोषितैः ?' इति ।।३२६।। युक्तं चैतत्, सावद्यहानादेरपीत्थमेव सिद्धेः, तत्कार्यकारणभावस्य प्राक् प्रदर्शितत्वादित्यन्यत्र विस्तरः। गुरुप्रसादाऽऽपादनम्
SR No.009538
Book TitleBhuvanbhanaviyam Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages252
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy