SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૦ चारित्राचारः भुवनभानवीयमहाकाव्ये पृष्टो गृहस्थवचसा 'किमहं प्रयामि ?' ગૃહસ્થ જતી વખતે કહે કે “ચલો સાહેબજી ! થો “ઘર્મનામ' તિમાત્રનુવાદ નિત્યમ્ | રજા લઉં?' અને પૂજ્યશ્રી સદા ચ માત્ર “ધર્મલાભ' वाचंयमोऽघभयतः सहजं महर्षि એટલું જ કહેતા. હા, સાવધની અનુમોદનાના ર્ભાવ મને ભુવનભાનુપુરો ! ભવન્તમ્ પારૂકા પાપના ભયથી આ સહજ થઈ ગયું હતું. કેવા વાચંચમ મહર્ષિ ! ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. ll૩૧| याम्यापरेषु बहुशो विहृतौ च जैना દક્ષિણ અને પૂર્વના વિહારોમાં (૧૦૦-૧૫૦ કિ.મી. भावेऽपि दोषलवहीनविशुद्धभोजिन् !। સુધી ) ઘણીવાર જેન વસતિના અભાવો હતાં.... चारित्ररागहतलौकिकवस्तुराग ! છતાં ય સદા ય જરાં પણ દોષ સેવ્યા વિના શુદ્ધ भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ।।३२ ।। ગોચરી વાપરનારા... ચારિત્રના રાગથી લૌકિક વસ્તુના રાગને હણનારા ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. ll૩રા स्थूलौदनादिकमपि प्रमदाज्जघास, वार्धक्यरोगसुतपस्स्वपि शुद्धभक्तः ।। अभ्याहृतान्नपरिहारपरप्रतिभ !, भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ।।३।। વૃદ્ધપણું હોય... માંદગી હોય... કે ઉગ્ર તપશ્ચર્યા હોય જાડા ભાત ને જાડા રોટલા ચ (નિર્દોષ હોવાથી) આનંદથી વાપરી જતાં પણ દોષિત ન વાપરતા.. (ગૃહસ્થોએ) સામેથી લાવેલ આહારના પરિહારમાં જેમની મતિ તત્પર રહેતી એવા ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. Il૩૩ll प्रत्यग्रजातशिशुवत् प्रतिवस्तु मुञ्चन्, દરેક વસ્તુ લેતા મુકતા જાણે નવજાત બાળક ETન પ્રમાર્ગનવિઘી નાSામત્તા હોય તેવી કાળજી.... ખંજવાળતા પણ સહજ બની कण्डूयनेऽपि प्रकृतितः परमोपयोगः, ગયેલ પ્રમાર્જનનો પરમ ઉપયોગ. પ્રમાર્જનામાં भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ।।३४।। હંમેશા અપ્રમત્ત એવા ગુરુ ભુવનભાનુ! હું આપને ભાવથી ભજું છું. ll૩૪ll
SR No.009538
Book TitleBhuvanbhanaviyam Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages252
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy