SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थो भानुः दर्शनाचारः ११९ अष्टापदार्चनकृतौ सुरते सुभक्तिसृष्टौ सहस्रफणचैत्यकभित्तिवारे । स्रोतोऽमृतस्य सततं गुरुराट्प्रभावात्, માવા મને ભુવનભાનુપુરો ! ભવન્તમ્ પારા સુરત શહેર... સહસ્ત્રફણા પાર્શ્વનાથનો દરબાર.. પૂજ્યશ્રીની નિશ્રામાં અષ્ટાપદ પૂજાનું ભવ્ય આયોજન.. એક અનેરી ભક્તિભાવની સૃષ્ટિમાં એક ચમત્કાર સર્જાયો... જિનાલયની (ભૂતલ, છત સાથે) દરેક દિવાલોમાંથી અમીઝરણા થવા લાગ્યા. કેવો પૂજ્યશ્રીનો પ્રભાવ ! ગુરુ ભુવનભાનુ! હું આપને ભાવથી ભજું છું. ૨oll भूलेधरे च दशमीस्थमुनेश्च मान्द्यात्, પૂજયશ્રી મલાડ હતા. સમાચાર મળ્યાં... तूर्णं विहृत्य स मलाडत आगतश्च । ભૂલેશ્વરમાં ૯૦ વર્ષના મુનિવર ખૂબ બીમાર છે. તરતા निर्यामणानिपुण ! हृद्यसमाधिदायिन् ! જ તેમણે વિહાર કર્યો. (૩૫ કિ.મી.) એક સાથે માવાળુ મને મુવનમાનારો ! ભવન્તન પારદા ચાલીને સુંદર સમાધિ આપી. નિર્ચામણાનિપુણ એવા ગુરુ ભુવનભાનુ! હું આપને ભાવથી ભજું છું. l૨૮ાા प्राज्येऽस्य चित्रनिकरेऽपि विहारकर्तुः, नैकेऽपि नम्रनयने स विना बभूव ।। ईर्याविहीनमपि चैकपदं न यस्य, भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ।।२९।। કચકડામાં ઝડપાયેલ વિહાર કરતાં પૂજ્યશ્રીનાં સેંકડો ફોટાઓમાં નજર કરો તો જણાઈ આવે કે એક પણ ફોટો તેવો નથી કે જેમાં તેમની દૃષ્ટિ નીચી ન હોય. ઈચસમિતિના પાલન વિના એક પગલું પણ નહીં મુકનારા ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. રિલા पथ्यप्रियावितथसन्निरवधवाचा, હિતકારક, પ્રિય, સત્ય, અત્યંત નિષ્પાપ नो क्वापि लेखनविधौ बत दोषलेशः। વચનવાળા એવા પૂજ્યશ્રીના લખાણોમાં ય ક્યાંય युक्तः सदैव मुखपत्त्युपयोजनेन, જરા પણ દોષ જણાતો નથી. સદા ય મુહપત્તિના માવાળું મને ભુવનમાનો ! ભવત્તમ રૂપા ઉપયોગમાં સજાગ રહેતા. એવા ગુરુ ભુવનભાનુ! હું આપને ભાવથી ભજું છું. llaoll -સહિત* વભૂતિ શs: I ૧,૨. તન્નીમમુવાપુરીશી સ્ત: રૂ. વમૂર્વેતિ શેષI
SR No.009538
Book TitleBhuvanbhanaviyam Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages252
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy