SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. મલબારી શ્રીહેમચંદ્રસૂરિ: આ કથાના કર્તા મલધારી શ્રીહેમચંદ્રસૂરિ છે. તેમણે પાતે રચેલા ‘ઉપદેશમાંલાસૂત્ર’ ઉપર ‘પુષ્પમાલા’ નામની સ્વેપણ ટીકા ૧૩૮૬૮ શ્લોક પ્રમાણની રચી છે, તેમાં આ કાલકાચાય ની કથા ' આપેલી છે. ‘પુષ્પમાલાની તે કર્તાએ પેાતાની ગુરુપરંપરા દર્શાવતી પ્રશસ્તિ આપેલી છે, પરંતુ તેમાં આ કથાના રચનાકાળ જણાવ્યેા નથી. તેમની પરંપરામાં થયેલા તેમાં જણાવે છે કે તેઓ પ્રશ્નવાહનકુળમાં હ પુરીય નામના વિશાળ ગચ્છમાં શ્રીજયસિ હરિ ઉત્કટ ચારિત્રશીલ હતા. તેમના શિષ્ય શ્રીઅભયદેવસૂરિ હતા. તેમે શરીર તેમજ વસ્ત્રોની લિનતાથી ‘મલધારી ' એવા બિરૂદથી નવાજાયા. અને ગ્વાલિયરના મહીપતિ પશુ તેમની આજ્ઞા માથે ચઢાવતા હતા. શ્રીઅભયદેવસૂરિના શિષ્ય શ્રીહેમચ ંદ્રસૂરિ થયા. તેમના સખધમાં શ્રીરાજશેખરસૂરિ, જેમણે સવત ૧૩૭૮ માં ‘ પ્રાકૃતદ્દયાશ્રયવૃત્તિ ' રચી છે, મૂળ પ્રદ્યુમ્ન નામે રાજસૂચિવ હતા. તેમણે પોતાની ચાર સ્ત્રીએ તજી દઇ શ્રીઅભયદેવસૂરિના ઉપદેશથી તેમની પાસે દીક્ષા લીધી હતી. તેમના સમકાલીન શિષ્ય શ્રીચંદ્રસૂરિએ પ્રાકૃતમાં રચેલા મુનિસુવ્રતરિત્ર ’ ની પ્રશસ્તિમાં વિસ્તૃત માહિતી આપી છે.' તે પરથી જણાય છે કે, તેમની વ્યાખ્યાનકળાથી સિદ્ધરાજ જયસિહુ પ્રભાવિત થયા હતે. અને તેમના ઉપદેશથી જૈનધર્મોનાં તત્ત્વ સમજીને તેની રસભરી ચર્ચા કરતા હતેા. તેણે તેમના ઉપદેશથી જિનમ ંદિશ ઉપર કળશારાપણુ કર્યાં. તેવું જૈનધર્મ પર થતા અન્યતીથી એના પ્રહારાની પીડા દૂર કરી જૈન મંદિરના દેવદાય (દેવનિધિના હૂકા ) ચાલુ કર્યો. તેની પાસેથી તેમણે વર્ષમાં ૮૦ દિવસ અમારિ પળાવવાનું શાસન લખાવી લીધું." શત્રુ જયની યાત્રાએ જતા મોટા સંઘને લૂટી લેવા જ્યારે મે‘ગાર ાજાએ વંથલીમાં તેને રાકયે ત્યારે તેમણે એ રાજને ઉપદેશ આપી સ'ધને મુક્ત કરાવ્યા હતા. {. .. આ હેમચંદ્રસૂરિએ અનેક ગ્રંથાની રચના કરી છે, જેની ગણના લગભગ એક લાખ શ્લોક પુરનો થાય, તેમની ગ્રંથરચના પૈકીની ‘વિશેષાવશ્યક વૃત્તિ'માં ગણાવ્યા મુજબ આ પ્રમાણે છે:-૧ આવશ્યક ટિપ્પણું (અપરનામઆવશ્યક પ્રદેશવ્યાખ્યા ) Âકસખ્યા ૫૦૦૦, ૨ શતકનામાં કમ ગ્રંથ લેાક સ. ૪૦૦૦, ૩ અનુયેાગદ્વારસૂત્ર પર સાંસ્ક્રુત વૃત્તિ ાક સ ૬૦૦૦, ૪ ઉપદેશમાળા સૂત્ર (અપરનામ . 2. 3. થયા. તે ૫રિમી ગૂજરાત, મહાજ્ઞાની અને હતા અને તેમના શાક ભરી ( સાંભર ) सिरिपहवाहण कुलसंभूधो हरिसउरीय गच्छालंकारभूसिओ अभयदेवसूरी हरिसउराओ एगया गाभाणुगामं त्रिरंतो सिरिमाओ । ठिओ बाहिपएसे सपरिवारो। अन्नया सिरिजयसिंहदेव नरिंदेण गयखं धाकडेण रायवारि आगए दिट्ठो मलमणिवस्थदेहो । राणा रायसंघाओ उयरिण वंदिऊण दुसरकारओ ति दित्रं मलधारि ति नामं ॥ ५७७ પ્રકાશક: સિધી જૈન ગ્રંથમાળા. 23 જીના “ પત્તનથપ્રાયઝેનમાંડાગારીયદ્મથસૂચી પૃ. ૩૧૪ જીએ. રાજરીખરસૂરિએ સ', ૧૩૮૫માં રચેલી ‘શ્રીધરકલીપત્રિકા' અને ' ૧૩૮૭ માં રચેલી ‘ પ્રાકૃતયાશ્રયવૃત્તિની પ્રર્યરત. . જીએ: ‘ પન્નુનસ્યપ્રાયોનાંડાગારીયગ્રન્થસૂચી' પૂ. ૩૨૧ પર ગાથા ૬૮ થો ૭૪. येनोपदेशमाला चक्रे भवभावना च वृत्तियुता । अनुयोगद्वाराणां शतकस्य * વિષિત ત્તિ: 1 मूलावश्यक टिप्पन कं, विशेषावश्यकीयदुत्यादयम् । येन प्रथितमन्धस्य, लक्षमेकं બનાતનમ્ તેમના શ્ચિ વિસ‘હરિ કૃત ' ધર્મોપદેશમાથા–વૃત્તિ' ની પ્રાપ્તિ. "Aho Shrutgyanam"
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy