SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ २० ક્યારેક બાદશાહના આમંત્રણથી ક્યારેક પોતાની ઇચ્છાથી મુનિશ્રી સિચિન્દ્રજી સભામાં જતા. અહીં તેમણે વ્યાકરણ, તર્ક (ન્યાયશાસ્ત્ર), અલંકાર, છન્દ, કાવ્ય, નાટક વગેરે વિષયના ઉચ્ચત્રયોનો અભ્યાસ કર્યો સાથે બાદશાહની વિનંતીથી ટૂંક સમયમાં જ 'ફારસી’ ભાષાનો પણ અભ્યાસ કર્યો (બાદશાહની અનુજ્ઞા લઈ શ્રીનન્દવિ. જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજીના ચરણોમાં પાછા ફર્યાં.) (પ્રકાશ-૪ શ્લોક ૭૫થી ૯૨ જગદગુરુશ્રી હીરવિજયસૂરિજી સ્વર્ગે સિધાવ્યા. બાદશાહ અકબર દુ:ખી થયું. “જગદ્ગુરુ ક્યાં સ્વર્ગે સિધાવ્યા ?" બાદશાહે મો. શ્રી માનચન્દ્રજી ગણિને પૂછ્યું તેના જવાબમાં ઉપાધ્યાયજીએ-સૌરાષ્ટ્રમાં દીવબંદરના ઊના ગામમાં જગદ્ગુરુ સ્વર્ગવાસી થયા છે. તેમનો અગ્નિસંસ્કાર જે ઉપવનમાં થયો છે તે ઉપવનમાં આંબાના વૃક્ષો અકાળે ફળ આપે છે’તેમ જણાવી શ્રીજગદ્ગુરુના સ્તૂપ માટે થોડી જમીનની માંગણી કરી. બાદશાહે ૧૦ વીઘા જમીન ભેટ આપતો પત્ર લખી આપ્યો. તે પત્ર મો, શ્રીભાનુચન્દ્રજી ગણના પૂર્વાવસ્થાના સહોદર શ્રીરંગચન્દ્રજીએ ઊના પહોંચાડ્યો. ઊના સંધે ત્યાં સ્તૂપ બનાવી શ્રી જગદ્ગુરૂની ચરણપાદુકા પ્રતિષ્ઠિત કરી.૧૧ (પ્રકાશ-૪, શ્લોક ૯૩થી ૧૦૧) બાદશાહ અકબરે કાશ્મીરનું સૌન્દર્ય જેવા શ્રીનગર તરફ પ્રયાણ કર્યું. બાદશાહના આમન્ત્રણથી મહો. શ્રી ભાનુચન્દ્ર ગણી અને મુનિશ્રી સિદ્ધિચન્દ્ર પણ કાશ્મીર ગયા.૧ (v) दृष्ट्वानेकविधानवैभवकलां चेतश्चमत्कारिणी, चके खुल्फहमेति सर्वविदितं गोत्रं यदीयं पुनः ॥ -उपा. भानुचन्द्रगणिकृतवन्तस्त्रवृत्तिः कादम्बरी उत्तरार्ध टीका-६ (vi) शाहेरकब्बरधराधिपमीतिमीले क्षेत: सरोरुडविलापहृल्यः । ાવ્ય-પ્રાશ-વ્રુવ્ડન-વૃત્તિ: -રૂ (vi) --- --માસ-માન | -શ્રીમતિ પરવા પણ-રોમન નિમિત વૃત્તિ // નિશા-રીક્ષા, સિ: I (viii) શ્રીશાહિશ્વેતોઽનપડાં દુતુલ્ય: શ્રીસિદ્ધિપન્દ્રોઽસ્ત મીશિષ્યઃ । મહો. શ્રીમાનુષન્દ્રાહિત-ાવરી-ટીના (પૂર્વાદ્ધ) " (x) तच्छिष्यः सुकृतैकभूर्मतिमतामरोसर केसरी, शाहिस्वान्तविनोदनैकरसिक श्रीसिद्धिचन्द्राभिधः । -महो० श्रीमानुचन्द्रगणिकृतवसन्त जराकुनशास्त्र वृत्तिः । d ૯. સરખાવો—યાવા જિલ માયા પ્રદુષિતાનું પ્રસ્થાનશેષાંશ્ચ તાન્, विज्ञाय प्रतिभागुणैस्तमधिकं योऽध्यापयच्छाहिरा | कादम्बरी उत्तरार्द्ध-टीका ૧૦. શ્રી જગદ્ગુરુની સ્વર્ગતિથિ વિ. સં. ૧૬૫૨, ભાદ્રપદ શુકલા એકાદશી; ઈ. સ. ૧૫૯૫, ૧૮મી સપ્ટેમ્બર, ગુરુવાર. ૧૧ સપની શિલાલેખ આ મુજબ છે. स्वस्ति श्री १६५२ वर्षे कार्तिक वदी ५ बुधे येषां जगद्वरुण....श्री हरिविजयसूरीश्वराणां.... स्तूपसहिताः જાનુl:-...ધચલાવી કાવિયર્સ-સૂર ...મધ્ય અંડમાન નુિંમન્વ लिखिता प्रशस्तिः पद्मानन्दगणिना श्रीउन्नतनगरे शुभं भवतु ॥ ૧૨. બાદશાહ અકબરે વિ. સં. ૧૯૫૪માં જેઠ મહિને (ઈ. સ. ૧૫૯૭, મે) કાશ્મીર જવા પ્રયાણ asta\mangal-t\3rd proof
SR No.009508
Book TitleMangalvada Sangraha
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2007
Total Pages91
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy