________________
૨૦
લીંબડી સંપ્રદાયના સદાનદી મુનીશ્રી છેટાલાલજી મહારાજના અભિપ્રાય
શ્રી વીતરાગદેવે–જ્ઞાનપ્રચારને તીર્થંકર નામ ગાત્ર માંધવાનું નિમિત્ત કહેલ છે. જ્ઞાન પ્રચાર કરનાર, કરવામાં સહાય કરનાર, અને તેને અનુમેદન આપનાર જ્ઞાનાણિય કર્માંને ક્ષય કરી–કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી પરમપદનાં અધિકારી અને છે. શાસ્ત્રજ્ઞ—પરમ શાન્ત, અને અપ્રમાદિ પૂજ્યશ્રી ઘાસીલાલજી મહેારાજ પતે અવિશ્રાન્તપણે જ્ઞાનની ઉપાશના અને તેની પ્રભાવના અનેક વિકટ પ્રસંગામાં પણ કરી રહ્યા છે. તે માટે તેઓશ્રી અનેકશ: ધન્યવાદના અધિકારી છે. વદનિય છેતેમની જ્ઞાન પ્રભાવનાની ધગશ ઘણા પ્રમાદિએને અનુકરણીય છે. જેમ પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ પાતે જ્ઞાનપ્રચાર માટે અવિશ્રાન્ત પ્રયત્ન કરે છે. તેમજ શાસ્ત્રોદ્ધાર સમિતિના કાર્યવાહકો પણ એમાં સહાય કરીને જે પવિત્ર સેવા કરી રહેલ છે. તે પણ ખરેખર ધન્યવાદના પૂર્ણ અધિકારી છે,
એ સમિતિના કાર્ય કરીને મારી એક સુચના છે કે :
શાસ્રોદ્ધારક પ્રવર પંડિત અપ્રમાર્દિ સત ઘાસીલાલજી મહારાજ જે શાસ્ત્રોદ્ધારનું કામ કરી રહેલ છે. તેમાં સહાય કરવા માટે પડિતા વિગેરેના માટે જે ખર્ચા થઇ રહેલ છે. તેને પહોંચી વળવા માટે સારૂં સરખું ફંડ જોઈએ. એના માટે મારી એ સુચના છે કેઃ –શાસ્ત્રોદ્ધાર સમિતિના મુખ્ય કાર્યવાહૂકા,—જો ખની શકે તે પ્રમુખ પેાતે અને બીજા એ ત્રણ જણાએ ગુજરાત, સૌરાષ્ટ્ર, અને કચ્છમાં પ્રવાસ કરી મેમ્બરો મનાવે અને આર્થિક સહાય મેળવે.
જો કે અત્યારની પરિસ્થિતિ વિષમ છે. વ્યાપારીએ, ધંધાદારીએ ને પૈસાના વ્યવહાર સાચવવા પણુ મુશ્કેલ અન્યા છે. છતાં જે સભાવિત ગૃહસ્થા પ્રવાસે નીકળે તા જરૂર કાર્ય સફળ કરે. એવી મને શ્રદ્ધા છે.
આર્થિક અનુકુળતા થવાથી શાસ્ત્રોદ્ધારનું કામ પણ વધુ સરલતાથી થઇ શકે. પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ જ્યાં સુધી આ તરફ વિચરે છે ત્યાં સુધીમાં એમની જ્ઞાન શકિતને જેટલે લાભ લેવાય તેટલા લઇ લેવા. કદાચ સૌરાષ્ટ્રમાં વધુ વખત રહેવાથી તેમને હવે મહાર વિહરવાની ઇચ્છા થતી હોય તે શાન્તિભાઇ શેઠ જેવાએ વિનતી કરી અમદાવાદ પધરાવવા. અને ત્યાં-અનુકુળતા મુજ–મે ત્રણ વર્ષની સ્થિરતા કરાવીને તેમની પાસે શાસ્ત્રોદ્ધારનું કામ પૂર્ણ કરાવી લેવું જોઇએ.
ઘેાડા વખતમાં જામજોધપુરમાં શાસ્ત્રોદ્ધાર કમીટી મળવાની છે. તે વખતે ઉપરની સુચના વિચારાય તે ઠીક