SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ मुनिहर्षिणी टी का अ. ६ नास्तिकवादिवर्णनम् । क्रया स्वद्रव्यदाने न परवस्तुस्वायत्तीकरणम् , विक्रयः परद्रव्यग्रहणेन निजवस्तुपरायत्तीकरणम् , माषः पञ्चभिर्गुजाभिः परिमितो मानविशेषस्तस्या?-समांशः, माषः=गुञ्जापञ्चकमितमानविशेषः, ताभ्यां परिमितं यद्रूपकं रजतमुद्रा तद् माषामाषरूपकम्--एतेषां संव्यवहारात्प्रवृत्तिरूपात् यावज्जीवम् अप्रतिविरतो भवति । सर्वेभ्यो हिरण्येत्वादि-हिरण्य रूप्यं, सुवर्ण कनकं, धनं गणिम-धरिममेय -- पारिच्छेद्यभेदाचतुर्विधम् , धान्यं -ब्रीहि--कोद्रव--मुग्द--माप--तिल--गोधूमशालियवादिकम् , मणिः--पृथ्वीकायः--इन्द्रनील--रत्न-चैड्य-पद्मराग--चन्द्रकान्त-- होता है । तथा अपना द्रव्य देकर दूसरों की वस्तु का ग्रहण करना क्रय कहा जाता है । दूसरों का द्रव्य लेकर अपनी चीज दूसरों के हवाले करना विक्रय कहा जाता है। क्रयका अर्थ खरीद करना होता है । विक्रय का अर्थ वेचना होता है । पाच गुञ्जा से तोले हुए नाप को माप कहते हैं, उस के आधे विभाग- समांश को माषा कहते हैं । इन रजत मुद्रारूप कार्यों से यावज्जीव निवृत्त नहीं होता है । तथा हिरण्य-चादी, सोना, धन, धन-गणिम, धरिम, मेयं, परिच्छेद्य के भेद से चार प्रकार का होता है । (१) गणिम-जो वस्तु गिनती से दी जाय - नारियल, सुपारी आदि । (२) धरिम-जो तराजू से तोल कर दी जाय-शालि आदि । (३) मेय-जो माप कर दी जाय दूध, घी, तेल आदि, तथा वस्त्रादिक । (४) परिच्छेद्य--कसोटी आदी से परीक्षा कर दी जाय - मणि मुक्तादि । धान्य-चावल, कोदरा मुंग, उडद, तिल, गेहूँ, शालि और તથા પિતાનુ દ્રવ્ય આપીને બીજાની વસ્તુનું ગ્રહણ કરવું કે જેને “કય” કહેવાય છે બીજાનુ દ્રવ્ય લઈને પિતાની ચીજ બીજાને હવાલે કરવી તેને વિકય કહેવાય છે કયા અર્થ થાય છે ખરીદ કરવુ વિક્રયનો અર્થ થાય છે વેચવુ પાચ ગુ જાથી તળેલા. માપને માષ કહેવાય છે તેને અરધે વિભાગ-સમાશક-ભાષાધ કહેવાય છે એવા રજત મુદ્રારૂપ કાર્યોથી જીવનપર્યન્ત નિવૃત્ત થતો નથી તથા હિરણ–ચાદી-સોનુ ધન. ધન=ગણિમ ધરિમ મેય અને પરિચ્છેદ્ય એવા ભેદથી ચાર પ્રકારનુ થાય છે. (૧) ગણિમ=જે વસ્તુ ગણતરીથી અપાય છે તે જેમકે-નારિએલ, સોપારી આદિ- (૨) ધરિમ-જે ત્રાજવાથી તેળીને અપાય છે તે જેમકે-શાલિ આદિ. (૩) મેય–જે માપીને અપાય છે તે જેમકે-દૂધ ઘી તેલ આદિ, તથા વસ્ત્રાદિક (૪) પરિધ-કસોટી આદિથી પરીક્ષા કરીને અપાય છે તે જેમકે-મણિ મુકતા આદિ. ધાન્ય ચોખા, કોદરા, મગ,
SR No.009359
Book TitleDashashrut Skandh Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages497
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashashrutaskandh
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy