SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ९० . . दशाश्रुतस्कन्धसूत्रे धारणा, सा च दृढतमावस्थापन्नाऽत्राय एव । तत्राऽविच्युति म - निश्चितार्थोपयोगादविच्यवनम्, सा-अन्तर्मुहूर्तममाणा। अविच्युत्याऽऽहितः संस्कारो वासना, सा संख्येयमसंख्येयं वा यावत्कालं भवति । ततः कालान्तरे कुतश्चितादृशार्थदर्शनादिकारणात् संस्कारमबोधे 'तदेवेदं यन्मया प्रागुपलब्ध'-मित्यादिरूपमुत्पद्यमानं ज्ञानम्-स्मृतिः । उक्तश्च " तयणंतरं तउत्थाऽविच्चवणं जो य वासणाजोगो । ___ कालंतरे य जं पुण, अणुसरणं धारणा सा उ ॥ १॥" छाया-" तदनन्तरं तदुत्थाऽविच्यवनं यश्च वासनायोगः । कालान्तरे च यत्पुनरनुसरणं धारणा सा तु ॥ १ ॥ वासना और स्मृतिरूप धारण को धारणा कहते हैं । ऐसी धारणा दृष्ट अवस्था में रही हुई अवाय ही है । निश्चित अर्थ के उपयोग से अतिरिक्त न होना अविच्युति कही जाती है । उसका प्रमाण अन्तर्मुहूर्त तक ही है । अविच्युति से होने वाले संस्कार को वासना कहते हैं। वासना अमुक समय तक अथवा असंख्य काल तक होती है, अनन्तर दूसरे समय में कोइ भी स्थान में वैसे ही पदार्थ को देख कर संस्कार की जागृति होने पर “ यह वही है जो मैंने पूर्वकाल में प्राप्त किया था" ऐसी स्मृति होती है । कहा भी है: __“ तयणंतरं तउत्था,-ऽविच्चवणं जो य वासणाजोगो । - कालंतरे य जं पुण, अणुसरणं धारणा सा उ ॥१॥" इति । __ अर्थात् अनन्तर उससे उत्पन्न हुआ अविच्यवन और वासनाમૃતિરૂપ ધારણને ધારણા કહે છે એવી ધારણા દઢ અવસ્થામાં રહેલ અવાજ છે નિશ્ચિત અર્થના ઉપયોગથી અતિરિકત (ઉલટુ ) ન હોવું તે અવિસ્મૃતિ કહેવાય છે. તેનું પ્રમાણ અન્તર્મુહૂર્ત સુધી જ છે અવિસ્મૃતિથી થવાવાળા સંસ્કાર ને વાસના કહે છે. વાસના અમુક સમય સુધી અથવા અસંખ્ય કાળ સુધી રહે છે અનન્તર બીજે સમયે કઈ પણ સ્થાનમાં એવાજ પદાર્થને જોઈને સંસ્કારની જાગૃતિ થઈ આવતા “આ તેજ છે કે જે મે પૂર્વકાલમા પ્રાપ્ત કર્યું હતુ” એવી સ્મૃતિ થાય છે કહ્યું પણ છે કે " तयणंतरं तउत्था,-विच्चवणं जो य वासणाजोगो।। कालंतरे य जं पुण, अनुसरणं धारणा सा उ ॥१॥" पति અર્થાત અનન્તર તેનાથી ઉત્પન્નથયેલા અવિચ્યવન તથા વાસનાગ અને કાલાન્તરમાં તેનું પુન સ્મરણ, એ બધા ધારણ નામે કહેવાય છે. (૧)
SR No.009359
Book TitleDashashrut Skandh Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages497
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashashrutaskandh
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy