SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ३७४ विपाकश्रुते लङ्कारांश्च 'इहं' इह हव्वं' अक्-िशीघ्रम् 'आणेज्जा' आनाययेत आनाययिष्यथ 'उदाहु' उताहो अथवा 'सयमेव गच्छेज्जा' स्वयमेव गमिष्यथ ? ॥ मू० १८ ।। अशन-पानादिक एवं पुष्प, वस्त्र, गंध, मालादिक समस्त सामग्री इहं हन्चमाणेज्जा' यहां मंगवायेंगे 'उदाहु' अथवा 'सयमेव गच्छेजा' आप स्वयं वहां पधारेंगे ? । भावार्थ- महावल राजा ने दंडसेनापति की सम्मति के अनुसार अभग्नसेन को अपने वश में करने के लिये आयोजन प्रारंभ कर दिया । इसमें उसने सर्व प्रथम नगर में किसी एक समय एक सुन्दर कूटागारशाला का जो विशेष विशालता लिये हुए थी निर्माण करवाया । राजाने इसे विशेषचित्ताकर्षक बनवाया। भवन पूर्णरूप से जब सांगोपांग निर्मित हो चुका तब राजाने अपने राजपुरुषोंद्वारा नगर में यह घोषणा करवाई कि-नगर में दश दिन तक एक महान उत्सव होगा, जिसमें जनता के लिये हरएक प्रकार से सुविधा दी जायगी, बहार अथवा शहर के समस्त दुकानदारों से किसी भी वस्तु पर राज्य कर नहीं लेगा। दुकान के लिये जमीन राज्य की ओर से मुफ्त दी जायगी । उत्सव में कोई भी व्यक्ति किसी भी व्यक्ति के लिये ऋण आदि अदा करने के लिये बाध्य नहीं कर सकेगा। कर्ज राजा की तरफ से चुकाया जायगा । राजकर्मचारी पुरुष मेले में सम्मिलित हुए किसी भी व्यक्ति को किसी रूप से Y. २. एख, म ितमाम सामग्री ' इहं हव्यमाणेजा' र भाव। 'उदाह' अथवा 'सयमेव गच्छेज्जा' मा५ पोते त्यां पधारा ભાવાર્થ–મહાબલ નરેશે દંડ સેનાપતિની સલાહ પ્રમાણે, અભગ્નસેનને પિતાના વશ કરવા માટે આજન (પ્રવૃત્તિ) પ્રારંભ કરી દીધું. તેમાં તેણે સૌ પહેલાં નગરમાં કોઇ એક સમયે એક સુંદર વિશેષ વિશાલતાવાળી ફટાગારશાલા નિર્માણ કરાવી, રાજાએ તેને ખાસ કરીને ચિત્તનું આકર્ષણ કરે તેવી બનાવી, તે ભવન પૂરી રીતે જ્યારે સામે પાંગ તૈયાર થઈ ગયું ત્યારે રાજાએ પિતાના રાજપુરુષદ્વારા નગરમાં એવી ઘણા-જાહેરાત કરાવી કે, નગરમાં દશ દિવસ સુધી એક મહાન ઉત્સવ થશે, જેમાં માણસો માટે દરેક પ્રકારની સગવડ આપવામાં આવશે, બહાર અથવા શહેરના તમામ દુકાનદારો પાસેથી કોઈ પણ વસ્તુ પર રાજ્ય તરફથી કર - દણ લેવાશે નહિ, દુકાને માટે રાજ્ય તરફથી જમીન મત આપવામાં આવશે ઉત્સવમાં કોઈ પણ માણસ કોઈ માણસ પાસેથી લેણું વસુલ કરવા માટે હરકત કરી શકશે નહિ, દેણું હશે તે રાજ્ય તરફથી ચૂકવી અપાશે, રાજના ને આ ઉત્સવમાં આવેલા કોઈ પણ માણસને કોઈ
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy