SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ وق उत्तराध्ययनसूत्रे नाप्यागम प्रमाणस्याभाव इति वाच्यं, तस्येह 'इत्थी पुरिससिद्धा य' इत्यादिना प्रस्तुतरयापि साक्षात् स्त्रीमोक्षाभिधायकत्वेनार्थतस्तत्कारणावैकल्यसाधकत्वात् । न चेह स्त्रीशब्दरयान्यार्थकत्वं परिकल्पनीयम् , तद्धिलोकरूढितः, आगसपरिभाषातो वा गवेत् । तत्र लोकरूढितस्तावदन्यार्थकत्वं न सम्भवति, लोके हि यस्मिन्नर्थ यः शब्दोऽन्वयव्यतिरेकाभ्यां वाचकत्वेन दृश्यते, स तस्यार्थः, तथा कोई नियम नहीं है जो पुरुषों में ही रागादिकका अत्यन्त अपकर्ष हो तथा स्त्रियोंमें न हो । क्यों कि ऐसा मालना प्रत्यक्षसे बाधित होता है। प्रत्यक्ष प्रमाण इस बातका समर्थक है कि रागादिकोंका अत्यंत अपकर्ष स्त्रियोंमें भी होता है इसमें आगम प्रमाणका भी अभाव नहीं है, देखो-" इत्थी पुरिस सिद्धा" यह वाक्य स्वयं आगम प्रमाण है। इस से साक्षात् स्त्रीके मोक्षकी सिद्धि होती है। क्यों कि यह वाक्य स्त्रियों में अर्थतः मोक्षके कारणोंकी अविकलताको सिद्ध करता है। ____ यदि कहो कि यहां "श्री" शब्द अन्यार्थक है लो ऐला भी कथन ठीक नहीं है कारण कि यह 'स्त्री शब्द अन्यार्थक है' यह बात आप लोकरुढीसे या आगमकी परिभाषासे कहते हो सो कहो, यदि लोकरूढीसे कहते हो लो यह मान्यता आपकी ठीक नहीं है कारण कि लोकमें तो यही माना जाता है कि जिस अर्थमें जो शब्द अन्य व्यतिरेक सम्बन्ध द्वारा संकेतित होता है वह शब्द उसी अर्थको कहता है भिन्न આકર્ષક થાય તથા સ્ત્રિમાં ન થાય. કેમકે, આવું માનવું પ્રત્યક્ષથી બાધિત થાય છે. પ્રત્યક્ષ પ્રમાણ આ વાતનું સમર્થક છે કે, રાગાદિકેને અત્યંત અપકર્ષ ઝિયોમા પણ થાય છે. આમાં આગમ પ્રમાણને પણ અભાવ નથી. मा-" इत्थी पुरिस सिद्धा" २मा ४५ स्वय मागम प्रभाएर छे. माथी સાક્ષાત સ્ત્રીના મોક્ષની સિદ્ધિ થાય છે. કેમકે, આ વાકય સ્ત્રિોમાં અર્થતા મોક્ષના કારણેની અવિકળતાને સિદ્ધ કરે છે. જે કહે છે. અહીં સ્ત્રી શબ્દ અન્યાર્થક છે તે એમ કહેવું પણ ઠીક નથી કારણ કે, આ “સ્ત્રી ” અન્યાર્થક છે. આ વાત આપ લેક રૂઢીથી અગર આગમની પરિભાષાથી કહે છે ? કે, અન્ય રીતે કહે છે ? તે કહો જો લેકરૂઢીથી કહેતા હો તે આપની એ માન્યતા બરોબર નથી, કારણ કે, લેકમાં તે આવું જ માનવામાં આવે છે કે, જે અર્થમાં જે શબ્દ અન્વય વ્યતિરેક સંબંધ દ્વારા સંકેતિત હોય છે એ શબ્દ એજ અર્થને કહે છે બીજા અર્થને
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy