SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. ३६ स्त्रीमोक्षनिरूपणम् ७६७ वन्द्यत्वं नास्तीत्यतोऽसिद्धत्वदीपप्रसङ्गः । तीर्थकरस्य जननीं शक्रादयोऽपि प्रणमन्ति, अन्ये प्रणमन्तोति किं पुनर्वाच्यम् । यदि गुणाधिकपुरुषापेक्षया तदित्युच्यते तदा तीर्थकुरा अपि गणधरान् नाभिवन्दन्ते इति गणधरा अपि पुरुषानभिवन्द्यतया तय नहीं भवेयुरिति । एवं गणधरा अपि स्वशिष्यान्नाभिवन्दन्ते, तवश्च तेषामपि न मोक्षः स्यात्, इति । अथ स्मारणाद्यकर्तृत्वेन स्त्रियः पुरुषेभ्योऽपकृष्टा इति चेत्, तन्न युक्तम्-तथाहि - एवं सति गुरुशिष्ययोः सम्यग्दर्शनादि रत्नत्रये समानेऽप्याचा सामान्य पुरुषों की अपेक्षा से उनमें है सो ऐसा कहना उचित नहीं है, क्यों कि सामान्य पुरुष उन्हें वन्दन करते हैं । तीर्थकरकी माताको तो शहादिक भी नमस्कार करते हैं । फिर दूसरे व्यक्तिकी तो बात ही क्या कहना | यदि कहो कि गुणोंसे जो अधिक होते हैं वे स्त्रियोंको नमन नहीं करते हैं उनकी अपेक्षा वहां अनभिवंद्यता होने से उनकी वे अपेक्षा होन मानी जाती है- सो ऐसा कहना भी ठीक नहीं है । कारण कि इस तरह तो तीर्थकर भी गणधरोंको नमस्कार नहीं करते हैं । गणधरोंमें भी गुणाधिक पुरुषों की अपेक्षा अनभिवंद्यता आ जाने से मुक्तिकी प्राप्तिका अभाव मानना पडेगा । इसी तरह गणधर भी अपने शिष्यों को नहीं वंदते हैं अतः उन शिष्यों को भी मोक्ष प्राप्ति नहीं होना मानना पडेगा । यदि कहो कि स्मरण आदिकी अकर्त्ता होनेसे स्त्रियां पुरुषोंकी अपेक्षा हीन मानी गई है सो यह भी कोई युक्तियुक्त नहीं है क्यों कि સામાન્ય પુરૂષાની અપેક્ષાથી એમનામાં તા એવું કહેવુ. ઉચિત નથી કેમકે સામાન્ય પુરૂષ એમને વંદન કરે છે તીથ કરની માતાને તે શક્રાદિક પશુ નમસ્કાર કરે છે તેા પછી બીજી વ્યકિતની તે વાત જ શુ કહેવી. જો કહે કે, ગુણામાં જે અધિક હોય તે શ્રિયાને નમન કરતા નથી આની અપેક્ષાએ ત્યાં અનભિવાદ્યતા હૈાવાથી એ એમની અપેક્ષા હીન માનવામાં આવે છે તે એવુ' કહેવું પણ ઠીક નથી, કારણ કે, આ રીતે તા તીર્થંકર પણ ગણધરોને નમસ્કાર કરતા નથી. ગણધરોમાં પણ ગુણાધિક પુરૂષોની અપેક્ષાએ અનભિવધતા આવી જવાથી મુક્તિની પ્રાપ્તિના અભાવ માનવા પડશે. આ રીતે ગણધર પશુ પેાતાના શિષ્યાને વદતા નથી. આથી એ શિષ્યાને મેાક્ષની પ્રાપ્તિ ન થવાનુ જ માનવું પડશે. કદાચ એવું કહેા કે, સ્મરણુ આદિની અકર્તા હેાવાથી ક્રિયા પુરૂષાની અપેક્ષા હીન માનવામાં આવેલ છે. આ કહેવું પણ યુક્તિ યુક્ત નથી. કેમકે,
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy