SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ७६६ उत्तराध्ययनसूत्र प्रायश्चित्तवतामपिचारित्रमक भावे केवलोत्पत्ति न भवति । किं च-नानाविधतपसो विधान शास्त्रे श्रूयते, तच्च पुरुषाणामिव स्त्रीणामप्युपकारक, तत्रोभयेपामधिकारात्, प्रायश्चित्तविधानं तु योग्यताऽपेक्षया कथितम् । तथा च स्त्रोणां विशिष्ट सामर्थ्याभावः गुरुतरमायश्चित्तानधिकारित्वादिति कथनं न युक्तमिति । अथ पुरुषालभिवन्द्यत्वेन स्त्रियः पुरुषेभ्योऽपकृष्टा इति चेत् , तद्प्ययुक्तम्-यतः-तत् पुरुषानभिवन्धत्व किं सागान्येन, किं वा गुणाधिकपुरुषापेक्षया विवक्षितम् , यदि सामान्येन, तदा सामान्यतः सर्वासु स्त्रीषु पुरुषानभिकी उत्पत्ति होती है। तथा जिन्हें गुरुप्रायश्चित्तका अधिकारी कहा गया है उनके सी यदि चारित्रका प्रकर्ष नहीं है तो केवलज्ञानकी उत्पत्ति नहीं होती है। तथा-अनेक प्रकारके तपोंका विधान शास्त्र में सुना जाता है। वह जिस प्रकार पुरुषोंका उपकारक होता है उसी तरह स्त्रियोंका भी उपकारक होता है क्यों कि दोनोंका वहां अधिकार है। रहा प्रायश्चित्तका विधान सो वह योग्यताकी अपेक्षा रखता है। इसी अपेक्षाको लेकर उसका विधान हुआ है। अतः गुरुतर प्रायश्चित्तको अधिकारिणी नहीं होनेसे स्त्रियों में विशिष्ट सामर्थ्यका अभाव है यह कहना युक्तियुक्त नहीं है। यदि कहो कि पुरुषोंले ये अनभिवंद्य हैं इसलिये ये उनसे अपकृष्ट हैं सो ऐसा भी कथन उचित प्रतीत नहीं होता है। कारण कि यह अनभिवंधता किलरूपले आप कहते है। क्या सामान्य पुरुषोंकी अपेक्षासे या गुणाधिक पुरुपोंकी अपेक्षाले। यदि कहो कि यह अनभिवंद्यता શ્ચિતના અધિકારી બતાવવામાં આવેલ છે એમને પણ જે ચારિત્રને પ્રક ન હોય તે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. તથા–અનેક પ્રકારના તપનું વિધાન શાસ્ત્રમાં સાંભળી શકાય છે. એ ત્ર પ્રમાણે પુરુષને ઉપકારક હોય છે એજ પ્રમાણે સ્ત્રિને પણ ઉપકારક હોય છે કેમ કે, બંનેને ત્યાં અધિકાર છે. રહ્યું પ્રાયશ્ચિત્તનું વિધાન છે એ ચોગ્યતાની અપેક્ષા રાખે છે. આ અપેક્ષાને લઈને એનું વિધાન થયેલ છે. આથી ગુરૂત્તર પ્રાયશ્ચિત્તની અધિકારિણી ન હોવાને કારણે સ્ત્રિોમાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે એ કહેવું યુકિતયુકત નથી. જે કહે કે, પુરૂષથી એ અનભિવંદ્ય છે. આ કારણે એ એનાથી અપકૃષ્ટ છે તે એવું કહેવું પણ ઉચિત પ્રતીત થતું નથી. કારણ કે, આ અનભિવંતા ક્યા રૂપથી આપ કહે છે? શું સામાન્ય પુરૂષની અપેક્ષાથી ૧ અથવા તે ગુણાધિક પુરૂષની અપેક્ષાથી જ કહે કે, આ અનભિવંઘતા
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy