SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययन सूत्रे ॥ चलस्य चारित्रभाव हेतुत्वनिराकरणम् ॥ तत्र यदि सचेलत्वेन चारित्रासंभव इत्युच्यते संभवता, तर्हि तावत् कथय त्वदङ्गीकृतमिदं चेलस्यापि चारित्राभावहेतुत्वं किं चेलस्य परिभोग मात्रेण भवति ११ किं वा वेलस्य परिग्रहरूपत्वेन ? २ । तत्र यदि परिभोगमात्रेण चैलं चारित्राभावहेतुरिति मन्यसे तर्हि वद तावद्, अयं चैलपरिभोगः स्त्रीणां किं तत्परित्यागाशकत्वेन १, किंवा गुरूपदिष्टत्वेन २, चारित्राभावहेतुर्विवक्षितः १ । तत्र यदि स्त्रीणां चैकपरित्यागाशकत्वेन चैलपरिभोगचारित्राभावहेतुरिति स्वीकरोषि, नैतद् युक्तम्-यतः यद्यपि 'प्राणेभ्यो नापरंभियं प्राणिनाम्' तथापि - प्राणानपि त्यजन्त्यः काश्चित् स्त्रियः प्रदृश्यन्ते । किं पुनश्चैलं परित्यक्तुमशक्तास्ता इति संभावना | ७४६ यदि कहा जाय कि वे वस्त्रसहित रहती है इसलिये उनमें चारित्र की असंभवता है सो क्या वस्त्र के परिभोग मात्र से चारित्राभाव के प्रति हेतुता होती है ? अथवा परिग्रहरूप होने से होती है ? यदि परिभोग मात्र से चैल चारित्राभाव का हेतु होता है ऐसा माना जाय तो कहो यह चैल का परिभोग स्त्रियों के उसके परित्याग करने की अशक्ति होनेसे है ? अथवा गुरूपदिष्ट होने से है ? यदि इसमें ऐसा कहा जाय कि स्त्रियों में वस्त्रका त्याग करने की अशक्ति होने से चैल परिभोग होता है और यह चैल परिभोग उनमें चारित्राभाव का हेतु होता है सो ऐसा कहना उचित नहीं है कारण कि प्राणियों को सब से अधिक प्यारे प्राण होते हैं जब त्रियां प्रागों को भी छोड કદાચ એવું કહેવામાં આવે કે, તે વસ્ત્ર સહિત રહે છે . આ કારણે તેમનામાં ચારિત્રની અસ ભવતા છે તે શું વજ્રને પરિભાગ માત્ર કરવાથી જ ચારિત્રભાવના તરફ હેતુતા થાય છે? અથવા પરિગ્રહરૂપ થવાથી થાય છે ? જો પરિગ્રહ માત્રથી શૈલ ચારિત્ર ભાવના હેતુ અને છે, અવું માનવામાં આવે તે કહા એ ચલને પરિભાગ યિામાં એના પરિત્યાગ કરવાની અશક્તિના કારણે છે ? અથવા ગુરૂપષ્ટિ હાવાથી છે ? જે આ ખાખતમાં એવું કહેવામાં આવે કે, સ્ત્રીચેમાં વસ્ત્રના ત્યાગ કરવાની અશક્તિ હાવથી ચેલ પરિભગ થાય છે. અને એ ચેલ પરિભાગ એમનામાં ચારિત્ર ભાવ હેતુ હાય છે તે એ કહેવું ઉચિત નથી. કારણ કે, પ્રાણિયાને સહુથી વધુમાં વધુ પ્યારા પોતાના પ્રાણુ હોય છે. જ્યારે ચેા પ્રાાના પણ ત્યાગ કરતી તેવામાં આવે છે તે પછી એના માટે
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy