SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २९ अप्रतिबद्धताफलवर्णनम् ३० २८५ विषयसुखस्पृहानिराकरणं चा प्रतिबद्धतां विना न भवतीत्यत त्रिंशत्तमां तामाह - मूलम् - अप्पविद्धयाए णं भंते! जीवे किं जणेइ ? । अध्यवसाय के प्रभाव से चारित्र मोहनीय कर्मको नष्ट कर देता है । अर्थात् यथाख्यात चारित्र प्राप्तकर मोक्षको प्राप्त कर देता है । भावार्थ - शब्दादिक विषयसुखोंका तद्गत वृद्धिके निराकरणसे परित्याग करना इसका नाम सुखशात है । इस सुखशातके प्रभावसे जीव जब विषय सुख के प्रति लालसा रहित बन जाता है तब उसके भीतर इतनी ऊच्च करुणा परिणती आ जाती है कि वह किसी भी प्राणीको दुःखित नहीं देख सकता है । दुःखित प्राणीको देखते ही इसका हृदय करुणासे इकदम द्रवित हो उठता है । जिसके भीतर वैषयिक सुखोंको भोगनेकी लालसा बनी हुई है वही प्राणी अपनेको सुखी बनाने में दूसरों के दुःखों के ध्यान नहीं रखता है । परन्तु जिसकी वैषयिक अभिलाषाएँ सर्वथा शांत बन चुकी हैं उस मुनिको ऐसा कोई कारण नहीं बचता है कि वह स्वयं दूसरोंको दुःखी करें या उनको दुःखी देख सके | अपनी मर्यादा में रहता हुआ यह शोकसे संतप्त न होकर प्रकृष्ट शुभ परिणामों के बल पर चारित्र मोहनीय कर्मके क्षय करनेमें ही लगा रहता है और इस प्रकार यथाख्यात चारित्र को प्राप्त कर यह अन्त में मुक्ति को प्राप्त कर लेता है ।। २९ । ભાવા—શૠાર્દિક વિષય સુખાના તદ્ગત ગૃદ્ધિના નિરાકરણથી પપિર ત્યાગ કરવા એનુ નામ સુખશાત છે. એ સુખશાતના પ્રભાવથી જીવ જ્યારે વિષય સુખના તરફ લાલસા રહિત બની જાય છે ત્યારે તેની અંદર એટલી ઉંચી કરૂણા પરિણતિ આવી જાય છે કે, તે કઈ પણ પ્રાણીને દુ:ખિત જોઈ શકતા નથી. દુઃખિત પ્રાણીને જોઈને તેનું હૃદય એકદમ કરૂણાથી દ્રવિત બની જાય છે. જેની અંદર વૈષયિક સુખાને ભાગવવાની લાલસા અની રહેલ હાય છે એ પેાતાને સુખી બનાવવામાં ખીજાના દુ:ખાનું ધ્યાન રાખતા નથી. પર'તુ જેની વૈયિક અભિલાષાએ સર્વથા શાત બની ચૂકેલ છે એ સુનિને એવું કેઈ કારણ ખચતું નથી કે તે એથી ખીજાને દુ:ખી કરે અથવા દુ:ખી જોઈ શકે, પેાતાની મર્યાદામાં રહીને એ શેકથી સંતપ્ત ન થતાં પ્રકૃષ્ટ શુભ પરિણામેાના બળ ઉપર ચારિત્ર માહનીય કા ક્ષય કરવાના કામકાજમાં જ લાગી રહેલ હાય છે. અને આ પ્રમાણે યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી मे संतभां भुक्तिने आत उरी से छे, ॥ २७ ॥
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy