SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे संयमेन जीवः अनंहस्कत्वम्-न विद्यते अंहः-पापं यस्य सः अनंहस्कस्तस्यभावः अनंहस्कत्वम्-ज्ञानावरणीयादि कर्म रहितत्वं, तज्जनयति, जीवस्य केनचित् पापकर्मणा लेपो न भवतीत्यर्थः ॥२६॥ संयमवतोऽपि तपो विना कर्मक्षयो न भवतीति सप्तविंशतिमं तदाहमूलम्-तवेणं भंते ! जीवे किं जणेइ ?। तवेणं वोदाणंजणेइ॥ छाया-तपसा भदन्त जीवः किं जनयति ? । तपसा व्यवदानं जनयति ॥२७॥ टीका-'तवेणं' इत्यादि हे भदन्त ! तपसा-तपति अष्टपकारकं कर्म दहतीति तपः, तपतेरौणादिकोऽसु हेस्कत्वं जनयति ) संयमसे जीव ज्ञानावरणीय आदि कर्मोंसे रहितपना प्राप्त करता है। अर्थात् जीवका किसी भी पापकर्मसे श्लेष नहीं होता है। भावार्थ-सावद्ययोगसे सम्यक् विरक्त होनेका नाम संयम है। यह संयम सत्रह १७ प्रकारका है जैसे-"पांच प्रकारके आस्रवले विरक्त होना ५ पांच इन्द्रियोंका निग्रह करना ५, चार कषायोंका जीतना ४, तीन दण्डोंसे अलग रहना ३"। इस संयमके प्रभावसे जीवमें ऐसी विशेषता आ जाती है कि वह अनहस्कत्वको प्राप्त कर लेता है । अंहस्र नाम पापका है । इससे रहित होना अनंहत्व है। सयमी जीव पापमय कर्मसे लिप्त नहीं होता है । यही इसका संक्षिप्तार्थ है। संयमकी आवश्यकता को चित्तकी एकाग्रताके बाद इसलिये कही गई है कि एकाग्रतावाले जीव के भी विना संयमके अभीष्टका लाभ नहीं होता है।॥ २६॥ संयमी होने पर भी तपके विना कर्मक्षय नहीं होता है-इस लिये अणण्हयत्तं जणेइ-संयमेन अनंहस्कत्वं जनयति सयभथी 04 ज्ञाना१२९ीय माहि કર્મોથી રહિતપણું પ્રાપ્ત કરે છે. અર્થાત જીવન કેઈપણ પાપકર્મથી શ્લેષ થતું નથી. ભાવાર્થ–સાવદ્યાગથી સમ્યફ વિરક્ત થવાનું નામ સંયમ છે. આ સંયમ ૧૭ સત્તર પ્રકારના છે. જેમ “પાચ પ્રકારના આસ્રવથી વિરક્ત થવું, પાંચ ઈન્દ્રિયોનો નિગ્રડ કરે, ચાર કષાને જીતવા, ત્રણે દંડથી અલગ રહેવું આ સ યમના પ્રભાવથી જીવમાં એવી વિશેષતા આવી જાય છે કે, તે અને હલ્કત્વને પ્રાપ્ત કરી લે છે. અંહસ નામ પાપનુ છે એનાથી રહિત થવું તે અનંહત્વ છે સંયમી જીવ પાપમય કર્મથી લિપ્ત થતું નથી. આજ એને સંક્ષિાર્થ છે. સંયમની આવશ્યકતાને ચિત્તની એકાગ્રતા પછી. બતાવવામાં આવેલ છે તેનું કારણ એ છે કે, એકાગ્રતાવાળા જીવને પણ સંયમના અભિbटन वाम थती नथी ॥२६॥ સંયમી હોવા છતાં પણ તપ વગર કર્મને ક્ષય થતું નથી. આ માટે
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy