SearchBrowseAboutContactDonate
Page Preview
Page 969
Loading...
Download File
Download File
Page Text
________________ E DIOEERE ७६८ "यच्च काममुख लोके यच्च दिव्य महसगुग्यम् । तृष्णाक्षयमुपस्यैते नाईतः पोडशी क्लाम् ॥ १॥ इति ॥ १७ ॥ सम्मति धर्मफलमुपदर्शयन्नुपदिशति - - नरिंदै ! जाई अहमा नराण, सोवागेजाई दुहओ गेयाणं। जहिं वय सम्बर्जणस्स वेसी, वसीय सोवोगणिवेसणेसु ॥१८॥ " यच्च कामसुस लोके, यच्च दिव्य महत्सुखम् । तृष्णाक्षयसुसस्यैते, नाईत पोदशी कलाम् ॥" जो सुख काम जनित होता है एच जो देवी का महान् मुख माना जाता है । वे दोनों री सुख कृष्णाक्षयसे जनित मुखके सामने सोलहवीं कलाके यरायर भी नहीं है। भावार्थ-मुनिराज चक्रवर्ती के कथनका उत्तर देते हुए कह रहे हैं कि महानुभाव । शन्दादिक मनोज्ञ चिप उन्ही व्यक्तियोंको मुहावने प्रतीत होते हैं जो आत्मज्ञान विहीन है। हमारे सयमधनवाले मुनिजनौको तो ये सर्वधा विरस ही है । अतः ज्ञानचक्षु से इनके स्वरूपका अवलोकन करो तो आपको स्वय भी हमारा यह सत्य प्रतीत होने लगेगा। तृष्णा क्षय जनित सुखके सामने तो इनकी कोई कीमत ही नहीं है। अतः ससारके इन प्रपचोंको छोड़कर धर्म की शरण में आजाओ-इसीमें आत्मा की भलाई है ॥ १७॥ - "यच्च कामसुख लोके, यच्च दिव्य महत्सुखम् । तृष्णायक्षसुखस्यैते, नाहेत: पोडशी कलाम् ॥" જે સુખ કામ ગજનિત હોય છે અને જે દેવલોકના મહાન દિવ્ય સુખ તરીકે માનવામા આવે છે તે બને સુખ તૃષ્ણા ક્ષયથી થનારા સુખની સામે સોળમી કળા બરાબર પણ નથી ભાવાર્થ–મુનિરાજ ચક્રવતીના કથનને ઉત્તર આપતા કહે છે કે, મહાનુભાવ! શબ્દાદિક મનેણ વિષય એવી વ્યક્તિઓને પ્રિયકર લાગે છે કે, જે આત્મજ્ઞાનથી અજાણ છે અમારા સ યમ ધનવાળા મુનિજનેને તે તે સર્વથા નિરસ જ છે આથી જ્ઞાનચક્ષુથી એના સ્વરૂપનું અવલોકન કરે તે આપને પિતાને જ અમારૂ એ સત્ય સાચા સ્વરૂપથી જાણવા મળશે તૃષ્ણાને ક્ષય કરનાર સુખ સામે તે એની કેડીની પણ કિંમત નથી આથી સ સારના આ અપચને છેડી દઈને ધર્મના શરણમાં આવી જાવ એમાજ આત્માની ભલાઈ છાશા
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy