SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनस्त्र किञ्च-सर्वैरपि म्यमदेशैरेकस्मिन्नर्वे उपयुक्तस्य जीवस्य का प्रदश उद्वरितः, येनार्यान्तरोपयोग स बजेत् । यतो नास्त्येव स कविद्वरितः प्रदेशः, येन तत्सम कालमेव अर्थान्तरोपयोग स कुर्यात् । यथा शिकदशने सति सा वेदना सर्वः मदेशैरनुभूयते न तु कथित् प्रदेशोऽवशिष्टस्तद्वेदनानुपयुक्तः॥ ननु युगपत् क्रियाद्वयोपयोगो न भवति चेत्नहि कय तमह सवेदयामि ? इति चेत् , उच्यतेगई है, कि ऐसा मानना सकर आदि दोपों का प्रसग होता है। और भी-जीव जब किसी एक अर्थ में एक काल में उपयुक्त होता है, तो वह अपने समस्त प्रदेशों से उसमें उपयुक्त होता है। अब ऐसा और कोई प्रदेश नहीं बचता जो अर्थान्तर के उपयोग होने में कारण हो सके । अत. ऐसा नहीं होने से जीव एक काल में एक ही अर्थ में उपयुक्त होता है, यह सिद्वान्त ही ठीक है । देखो-जिस समय वृश्चिक आदि काटता है उस समय उसके काटने की वेदना का समस्त प्रदेशा द्वारा जीव अनुभव करता है, ऐसा तो कोई अवशिष्ट नहीं बचता है जो उस वेदना का अनुभवन करता हो। यदि एक साथ क्रियाय का उपयोग नहीं होता है तो मुझे उन दोना क्रियाओं का एक साथ सवेदन क्यों होता है ? यदि इस प्रकार की शका की जाय तो उसका समाधान इस प्रकार हैએક જ સમયે ઉપયુકત થઈ શકે છે, બીજા પદાર્થમા નહી કેમકે, એ વાત ઉપર બતાવવામાં આવી છે કે એવું માનવાથી સકર આદિ દે થવાનો પ્રસંગ બને છે વળી જીવ જ્યારે એક અર્થમાં એક કાળને વિશે ઉપયુક્ત થાય છે તો તે પિતાના સમસ્ત પ્રદેશથી તેમાં ઉપયુક્ત બને છે પછી એ બીજે કેઈ પણ પ્રદેશ બાકી નથી રહેતે જે અર્થાન્તરને ઉપયોગ થવામાં કારણ ભૂત બની શકે આથી તેવુ ન થવાથી જીવ એક કાળમાં એક જ અર્થમાં ઉપયુક્ત થાય છે, આ સિદ્ધાત જ સાચે છે. દાખલા તરીકે જે સમયે વિછી વગેરે ડખ મારે છે તે સમયે તેના ડખની વેદના અનુભવ સઘળા પ્રદેશ દ્વારા જીવ કરે છે એવી કઈ પણ પ્રદેશ બાકી નથી રહેતું કે જે આ વેદનાના અનુભવથી બાકાત હોય! આ રીતે જે એકી સાથે ક્લિાયનો ઉપયોગ નથી થતું, તે મને તેનું સ વેદન કેમ થાય છે? જે આ પ્રકારની શકા કરવામાં આવે તે એનું સમાધાન આ પ્રમાણે છે –
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy