SearchBrowseAboutContactDonate
Page Preview
Page 848
Loading...
Download File
Download File
Page Text
________________ मियदर्शिनी टीका अ० ३ गा ९ अन्यमित्रधर्माचार्ययो सवाद ७०७ ___किंच-स्तुनः प्रतिक्षण सर्वथा नाश स्वीकरोपि, तर्हि ऐहिकः पारत्रिकच सर्वोऽपि व्यवहार क्य स्यात् ?, तथाहि भोक्ता कोऽप्यन्यः, तृप्तिस्तु कस्याप्यन्यस्य इति कथमुपपद्येत । तथा अन्यः पन्थान गच्छति, अन्यस्तु गमनश्रममनुभवेत् । अन्यो घटादीनान् पश्यति, अन्यस्य तद्विपयक ज्ञान स्यात् । जन्यो दुप्फर्म करोति, अपरो नरफे गच्छेत् । अन्यचारित्र पालयति, अन्यो मोक्षाधिगच्छेत् । इति क्षणिकवादागीकारे तन मते सर्प विपरीत स्यात्, न चैतत् कचिद् दृष्टमिष्ट वा । और भी-वस्तु का प्रतिक्षण सर्वथा विनाश यदि तुम स्वीकार करते हो तो ऐसी हालत में इसलोकसनधी एव परलोकसवधी समस्त ही व्यवहार व्युच्छिन्न मानना पडेगा । भोक्ता कोई होगा और तृप्ति किसी दूसरे को होगी, कारण कि जिसने भोजन किया है वह तो एक क्षण के बाद निरन्वयरूप से नष्ट हो गया, और अब जो इसके बाद उत्तर क्षणरूप व्यक्तिहआ है उसको तृप्ति होगी। मार्गकोई दसरा चलेगाश्रम का अनुभव रोगा किसी अन्य को। घटादिक पदार्थो को देखेगा दूसरा, तद्विपक ज्ञान होगा किसी दूसरे को । दुष्कर्म करेगा कोई और नरक जावेगा और ही कोई। चारित्र पालन करेगा और कोई और मोक्ष जायगा और कोई । इस प्रकार क्षणिकवाद के अगीकार करने में सर्व ही थाते विपरीतरूप में परिणत हो जायेगी, परन्तु इस तरह का व्यवहार न तो किसी ने देखा है और न किसी को इष्ट ही है, और न इस प्रकार के व्यवहार का साधक कोई प्रमाण ही है। इसलिये વિશેષત –વસ્તુનો પ્રતિક્ષણ સર્વથા વિનાશ થાય છે, તેવુ જે તમે સ્વીકારતા હે તે એવી હાલતમાં આ લોક સબ ધી અને પરલોક સ બધી સઘળે વહેવાર જ છિન્ન ભિન્ન માનવો પડશે વસ્તુને ભોક્તા કઈ એક હશે અને તેની તૃપ્તિ કઈ બીજાને થશે કારણ કે, માને કે જેણે ભોજન કર્યું તે તે એક ક્ષણ પછી નિરવયરૂપના કારણે નષ્ટ થઈ ગયા, જ્યારે એના પછી બીજી જ ક્ષણે જે વ્યક્તિ થઈ એને જ તૃપ્તિ થશે પગે કેઈ એક ચાલશે ત્યારે તેને થાક બીજાને લાગશે એમ તે ઘટ વગેરે પદાર્થને કઈ જશે અને તેના વિષેનું જ્ઞાન કેઈ બીજાને થશે દુષ્કર્મ કેઈ કરશે અને તેને બદલે નરકમાં કઈ બીજા જશે ચારિત્રનુ પાલન કરશે કેઈ અને તેને બદલે મોક્ષમાં કેઈ બીજે જ પહેચી જશે આ પ્રકારના ક્ષણીકવાદને જે સ્વીકાર કરવામાં આવે તે સઘળી વાતે વિપરીત રૂપમાં ફેરવાઈ જશે એટલા માટે આ પ્રકા રનો વહેવાર ન તો કેઈએ જ છે કે, ન તે કોઈને પસદ છે, વળી આ પ્રકારના વહેવારને સાચે ઠરાવવા માટે કેઈ પ્રમાણ પણ નથી
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy