SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ ६८४ उत्तराध्ययनसूत्रे ___ अथ यदि अन्त्यप्रदेशे सपूर्णो जीर इति मन्यसे, तर्हि तत्र सपूर्णतायाः सदावे यो हेतु स प्रथमादिमदशेपु समान एव, तुल्यधर्मकवाद । अतस्तेप्पपि प्रतिपदेश सपूर्णजीयत्वमन्त्यप्रदेशवत् समापयेत (२)। इति पञ्चमपक्षे विकल्पदयम् ॥ ५ ॥ (६) चरमत्वादस्य चरमप्रदेशस्यैर जीवत्व मन्यते, तद्भिन्नेषु प्रदेशेउ जीवत्व प्रतिपिध्यतेऽस्माभिस्तदप्ययुक्तम् , चरमत्यम्-अन्तिमत्वम् , तदपि प्रदशस्याऽऽपेक्षिकमेव स्यात् , आपेक्षिक च कदाचिदप्येकानियत न स्यात् , अपेक्षावशात् सर्व स्यापि प्रदेशस्य चरमत्वसम्भवात् । तस्मादेकेन त्वद्विवदितेन चरमेण प्रदेशेन विना ___यदि अन्त्यप्रदेश मे सपूर्ण जीव माना जायगा तो उस प्रदेश में जीच की सपूर्णता सावित करने वाला जो भी हेतु होगा वही हेतु प्रथमादि प्रदेशो मे भी उसका समानरूप से साधक बन जायगा। इसलिये अन्तिम प्रदेश की तरह प्रतिप्रदेश मे सपूर्णजीव मानने का प्रसग प्राप्त होगा (२)। ये पाचवे पक्ष के दो विकल्प हुए ॥५॥ (३) चरम होने से चरम प्रदेश में ही जीवत्व यदि माना जायगा, और चाकी भिन्न प्रदेशो में जीवत्व नहीं माना जायगा, तो ऐसा कथन ठीक नही माना जा सकता है, क्यों कि अन्तिम प्रदेशमे जो चरमता है वह वहा आपेक्षिक है। जो आपेक्षिक होता है वह एक जगह नियत नहीं माना जा सकता । अपेक्षा के वश से सर्व प्रदेशो मे चरमता आसकती है । इसलिये तुम्हारे द्वारा विवक्षित एक चरम प्रदेश યદિ અન્યપ્રદેશમાં સંપૂર્ણ જીવ માનવામાં આવે તે એ પ્રદેશમાં જીવની સપૂણતા સાબીત કરનાર જે પણ હશે તે જ હેતુ પ્રથમ આદિ પ્રદેશોમાં પણ એના સમાનરૂપથી સાધક બની જશે આ કારણે અતિમ પ્રદેશની માફક પ્રતિપ્રદેશમાં સંપૂર્ણ જીવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે (૨) છે આ પાચમાં પક્ષના બે વિકલ્પ થયા પાક (૬) ચરમ હોવાથી ચરમ પ્રદેશમાં જ જીવત્વ જે માનવામાં આવે અને બાકી બીજા પ્રદેશોમાં જીવત્વ ન માનવામાં આવે તે એ કહેવુ બરાબર નથી કેમકે, અતિમ પ્રદેશમાં જે ચરમતા છે તે ત્યાં અપેક્ષિક છે જે આપેક્ષિક હોય છે તે એક જગ્યાએ નિયત માનવામાં આવતા નથી અપેક્ષાના વશથી સર્વ પ્રદેશમાં ચરમતા આવી શકે છે આ માટે તમારા તરફથી વિવક્ષિત એક ચરમ પ્રદેશ વિના જેમ અપર પ્રદેશ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy