SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ - प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ जीवविपये धर्माचार्यतिप्यगुप्तयो सवाद ६८३ कस्मान भाति, स्वेच्छया सर्वपक्षाणामपि वक्तु शस्यात् (५)। इति तृतीयपक्षे विकल्पपञ्चकम् ॥ ३ ॥ (४) किंच-यत् प्रथमादिप्रदेशसमुदाये सर्वथा जीनत्व नास्तीति मन्यसे, तदा एकस्मिन्नन्त्यप्रदेशेऽपि जीवत्व न स्यात् , यथा सिकताकणसमुदायेषु तैल नास्तीति प्रत्येककणेऽपि तैल नास्ति । तर्हि जीवन कथमेकस्मिन्नेवान्त्यप्रदेशे समायातमिति । (५) किंच-भवन्मतेऽन्त्यप्रदेशे सर्वथा पूर्णो जीवोऽस्ति, तदन्येषु प्रथमादिप्रदेशेषु देशतो जीरोऽस्ति, इति विशेपो यदुच्यते, तन्न युक्तम्-अन्त्योऽपि मदेशो भवन्मते देशत एव जीव इति वाच्यम् , प्रदेशत्वात् , प्रथमादिप्रदेशवत् (१)। ___अथवा-सर्व विकल्पों की सिद्धि भी क्यों न हो जायगी क्यों कि अपनी इच्छा से सब ही पक्ष कह सकने योग्य हो सकते हैं (५)। ॥ये तीसरे पक्ष के पाच विकल्प हुए ॥३॥ (४) और भी-जो प्रथमादिप्रदेशसमुदाय में सर्वथा जीवत्व नही है ऐसा माना जाय तो एक अन्त्यप्रदेश में भी जीवत्व कैसे आसकता है, जय चालु के समुदाय मे तैल नहीं है, तो भला उसके एक कण में तैल का सद्भाव कैसे माना जासकता है। (५) और भी-तुम्हारे मन्तव्यके अनुसार अन्त्यप्रदेश में ही सर्वथा पूर्णरूपसे जीव है बाकी प्रथमादिप्रदेशो मे देशतः जीव है इस प्रकार का विशेषजो तुम कहो तो यह भी कहना ठीक नहीं है क्योंकि इस प्रकार के कथनसे प्रदेश की अपेक्षा प्रथमादिप्रदेश की तरह अन्त्यप्रदेश में भी जीव अशतः-देशता-ही साबित हो सकेगा (१) અથવા–સર્વ વિકલ્પોની સિદ્ધિ પણ કેમ ન થઈ જાય કેમ કે, પિતાની ઈચ્છાથી સર્વ પક્ષ કહેવા લાયક બની જાય છે (૫) मात्री पक्षना पाय वि४८५ च्या (3) ) કિચ-જે પ્રથમાદિ પ્રદેશ સમુદાયમાં સર્વથા જીવત્વ નથી, એવું માનવામાં આવે તે એક અત્યપ્રદેશમાં પણ જીવત્વ કઈ રીતે આવી શકે ? જેમ રેતીના સમુદાયમાં તેલ નથી તે પછી તેના એક ઢણમાં તેલને સદા ભાવ કેમ માની શકાય ? (૫)ચતમારા મત અનુસાર અત્યપ્રદેશમાં જ સર્વથા પૂર્ણ રૂપથી જીવ છે બાકી પ્રથમ આદિ પ્રદેશોમાં દેશત જીવ છે, આ પ્રકારનું વિશેષ જો તમે કહે તે પણ કહેવુ ઠીક નથી કેમકે, આ પ્રકારનું કહેવું પ્રદેશની અપેક્ષાએ પ્રથમાદિ અત્યપ્રદેશમાં પણ જીવ અ શત દેશત જ સાબીત થશે (૧).
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy