SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० १ मालाचरणम् उनकी रक्षा हुई। इससे भगवानका तरण-तारण-शक्तिमत्त्व सनि किया गया है, क्योंकि आत्मा जन तक स्वय तरण तारण शक्तिसम्प नहीं होता, तब तक वह न स्वय तर सकता है न दूसरो को तार सक है। तरणतारणशक्तिसम्पन्न आत्मा तभी बनता है कि जन उस समस्त विकारी भाव-रागादिक-नष्ट हो जाते है। इस पात : गणधरों ने सूत्रो मे तथा दर्शनकारों ने अनुमान प्रमाण से दार्शनि ग्रन्थो मे अच्छी तरह से स्पष्ट किया है। प्रभु की देशना से ही जी को अभय प्राप्त होता है। देशना प्रभु की केवलज्ञानप्राप्ति अनन्तर ही होती है, तभी जीवों की रक्षा होती है । “भवजला निमनजीवरक्षककृत्यम्" इस विशेपण की सार्थकता प्रभु मे निर्वा रूप से सारित होती है। इसी बात को हेतुपरक " विमलहितवर भिर्दर्शितात्मैकसृत्यम्" इस विशेषणद्वारा टीकाकार ने चरित किया है। प्रभु ने ससाररूपी समुद्र से जीवों का उद्धार कैसे किय क्या सिखाकर उन्हें अपने कर्त्तव्य की ओर प्रेरित किया ? किस प्रक की वाणी से विस्मृत हुए मार्ग पर लगाकर उन्हें आत्मकल्याण : पथिक बनाया? यही सब बातें इस विशेपण से पुष्ट की गई है તરણુતાપુના રાક્તિમાન માનવામાં આવ્યા છે કેમકે આત્મા ત્યા સુધી સ્વય તરહુતાણુશક્તિ મળી નથી બનતે ત્યા સુધી ન તે તે પોતે તરી શકે છે કે ન બીજાને તારી મૂકે છે તરણુતાણુક્તિ પન્ન આત્મા ત્યારે બને છે કે જ્યારે તેનાથી સઘળા વિકારી ભાવ-રાગવગેરે નાશ પામે છે. આ વાતને ગણધરોએ સૂત્રોમાં તથા દર્શનકારાએ અનુમાન પ્રમાણુથી દાર્શનિ પ્રયોમાં સારી રીતે સ્પષ્ટ કરેલ છે પ્રભુની દેશનાથી જ જીને અભય પ્રાપ્ત થાય છે. દેશના પ્રભુની કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જ થાય છે, ત્યારે જ ७वानी २६ याय गेटो, "भवजलधिनिमनजीवरक्षककृत्य", विषाणुनी સાર્થકતા પ્રભુમાં નિર્બોધિતરૂપથી સાબીત થાય છે આ વાતને હેતુપરક " विमलहितचोभिर्दर्शितात्मेकमृत्यम्" मा विशेष द्वारा 21.35 रिताथ કરેલ છે પ્રભુએ સસારરૂપી સમુદયી જીને ઉદ્ધાર કેવી રીતે કર્યો ? શુ શિખવીને તેમને પોતાના કર્તવ્ય તરફ પ્રેરણા લેતા કર્યા? કયા પ્રકારની વાણીથી એમણે વિસ્મૃત થયેલા માર્ગ ઉપર લાવી આત્મકલ્યાણના પથે વાન્યા? આ સઘળી વાતનું આ વિશેષણથી સમર્થન કરવામાં આવેલ છે
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy