SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४०-४१ प्रक्षापरीपहजय ४९९ इद गाथायुग्म प्रज्ञाया अपकर्षमाश्रित्य व्याख्यातम् । इदमुपलक्षण - यदि ज्ञानावरणीयकर्मणा क्षयोपशमात् प्रज्ञाया उत्कपः स्यात् तदा तनिमिचा मदं न कुर्यादित्यपि योध्यमिति । उक्त हि । कारणों द्वारा जिन २ कमों का वध किया है वे वे कर्म अयाधाकाल के बाद उस जीव के उद्य आते रहते हैं । जर हे आत्मन् ! गुर्वादिक की निंदा करने से, शास्त्रों का अवर्णवाद बोलने से, उपघात से अर्थात् ज्ञानादिक के साधनों का नाश करने से, ज्ञान की अन्तराय देने से तूने तीव्र ज्ञानावरणीयादिक कमी का वध किया है, तो उनका फल भी तुझे वैसा ही भोगना पडेगा । इसमे कोई के हाथ की वात नही है। जिन ज्ञानावरणीयादिक कमों का तूने वध किया है वे उन उन रूप में ही उदय आवेंगे । अतः यदि तेरे से कोई जीवादिक तत्त्वो के विषय में कुछ पूछता है और तुझे उस विषय का कोई उत्तर ज्ञान मे नही झलकता है इससे तू आत्मा मे हीनता की भावना मत कर, और न खेद ही कर, किन्तु अपने आत्मा को धैर्य वधा और इस प्रकार समझा कि यह तेरे ही किये हुए कर्म हैं अतः तुझे ही भोगना पडेगा। फिर इसमें हर्पविपाद करने की जरूरत क्या है ? । इस प्रकार इस परिणति से आत्मा प्रज्ञापरीपह को बहुत अच्छी तरह सहन कर सकता है। આ પ્રકારે પૂર્વભવમા જે જીવે છે જે કારણે દ્વારા જે જે કર્મોને બધ કર્યો હોય તે તે કર્મ અબાધાકાળની બાદ તે તે જીવને ઉદયમાં આવે છે આથી હે આત્મન ! ગુરુ આદિની નિંદા કરવાથી, શાસ્ત્રોને અવર્ણવાદ બોલવાથી, ઉપઘાતથી અર્થાત્ જ્ઞાનાદિકના સાધનને નાશ કરવાથી જ્ઞાનમાં અતરાય નાખવાથી, તે તીન જ્ઞાનાવરણીયાદિક કર્મને બધ કર્યો છે તે તેનું ફળ પણ તારે તેવુંજ ભોગવવું પડશે તેમાં કેઈના હાથની વાત નથી જે જ્ઞાનાવરણીય કર્મોને તે બધ કર્યો છે, તે તેવા તેવા રૂપમાજ ઉદયમાં આવશે આથી જે તને કઈ જીવા દિક તના વિષયમાં કાઈ પુછે છે તે તને એ વિષયને કોઈ જ્ઞાનભર્યો ઉત્તર જડતું નથી તે તેનાથી તુ પિતાના આત્મામાં હિનતાની ભાવના અને ખેદ કરીશ નહી પરંતુ પિતાને આત્મામા હૈયે રાખ અને એ પ્રકારે સમજાવ કે, આ તારાજ કરેલા કર્મ છે એથી એ તારે જ ભોગવવાં પડશે પછી આમા હઈ વિવાદ કરવાની જરૂર જ શુ છે? આ પ્રકારે આ પરિણતીથી આત્મા પ્રજ્ઞા परीषन भूम४ सारी रीते सडन ४0 श छ. uथामा “कम्मा" से मई.
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy