SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ३३२ उत्तराध्ययनले ननु किं भयोजनं देशान्तरपर्यटनस्य ? उच्यते-नानास्थानेषु नहुश्रुतानाचा र्यादीन् पश्यतस्तस्य सूनार्वेषु समाचार्या च विशेषप्रतिपत्तिमाति, नानादेशभाषाज्ञान च । तेनासो तत्तद्देशीयभापया तन तन धर्मदेशना ददाति प्रमज्या ग्राहयति च । गच्छान्तरीया अन्यदेशीयाः साधयः 'जयमस्मदापाज्ञानवान्' इति मत्ता तदन्तिकमागत्य शास्त्राभ्यसनरूपा तदुपसपद प्रतिपद्यन्ते, तेपा प्रीतिच तदुपरिजायते। एमनियतवासेन पर्यटवस्तस्य निष्पत्तिर्भवति। निष्पत्तिर्नाम सद्गुणवत्वेन प्रभूतशिष्याणा तदन्ति के ससिद्धि । ___ देशान्तर में भ्रमण करने का प्रयोजन यह है कि जब साधु देशा• न्तर मे भ्रमण करते हैं, तब उनका अन्यदेश के अनेक बहुश्रुत आचार्य आदिको के साथ सपर्फ वहता है। उससे उनको सूत्रमें अर्थ में एव साधु समाचारी में विशेप प्रतिपत्ति-जानकारी होती है। तथा नाना देशकी भाषाओं का ज्ञान भी हो जाता है। इससे साधु को धर्मप्रचार करने मे बडी भारी सहायता मिलती है। क्यों कि वह उस २ देशम उस २ देश की भाषा से उपदेश देकर वहा की जनता को धार्मिक वासना से वासित करते हैं । एव लोगो को दीक्षा ग्रहण करने की भावना जागृत करते हे । लोग उनसे प्रतिबोध पाकर दीक्षा धारण करते हैं। दूसरे गच्छ के अथवा अन्य देश के साधु " ये हमारी भापा भापी है" यह समझकर उनके पास आते जाते है और उनसे शास्त्रों का अभ्यास करते है। इससे दूसरे गच्छ के मुनिराजों की उन पर अधिक प्राति भी हो जाती है। शिष्यपरपरा की भी वृद्धि होती है। क्यो कि लोग जब દેશાન્તરમાં ભ્રમણ કરવાનું પ્રયોજન એ છે કે, જ્યારે સાધુ દેશાન્તરમાં ભ્રમણ કરે છે ત્યારે તેને બીજા દેશોના બહુશ્રુત આચાર્યા વગર સાથે સંપર્ક થાય છે આથી તેને સૂત્રમા અર્થમાં અને સાધુ સમાચારીમાં વધુ જાણવાનું મળે છે અને જુદા જુદા દેશની ભાષાઓનું પણ જ્ઞાન થાય છે આથી સાધુને ધર્મ પ્રચાર કરવામાં સારી એવી સહાયતા મળી રહ્યું છે કેમ કે, તે જે તે દેશમાં જે તે દેશની ભાષાથી ત્યાની જનતાને ધાર્મિક ભાવનાથી ભાવનયુક્ત બનાવી શકે છે, અને લોકોમાં દીક્ષા ગ્રહણ કરવાની ભાવના જાગૃત કરે છે બીજા ગચ્છના અથવા બીજા દેશના સાધુ આ અમારા ભાષાભાષી છે , એમ સમજી એની પાસે આવે છે સપક વધારે છે અને એના પાસેથી શાસ્ત્રોને અભ્યાસ કરે છે આથી બીજા ગ૭ના મુનિરાજેની પણ તેના પર પ્રીતિ થવા લાગે છે આથી શિષ્ય પર પરાની વૃદ્ધિ થાય છે, કેમ કે
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy