SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ उचगध्ययनले किंतु सलेखनामेर गर्नु व्यास्यन्ति । ततः शिष्याचन निशम्य शोकाचेतसः श्रावफास्तमुपमृत्य सगद्गद पदन्ति-भगान ! कथमन भपहिरकाल एव सलेसना विधिरारब्ध ? न च य निर्मदहेतवः, इति मन्तव्यम् यतः शिर स्थिता अपि भवन्तो न भारमस्माफ कुर्वन्ति । इत्थ आरफाणा पचन सुत्वाऽऽचार्यण पिचारितम्-सर्वमेवच्छिप्यदुचरितम्-भलमस्य शिष्यस्याप्रीतिकरण मम प्राणधारणेन, इति मनसि पिचिन्त्य तेन पारफाणा शिष्यस्य च पुरस्तादुक्तम्-फियचिरमजहमें अधिक समय तक टिका रहे । इस लिये प्रणीत रस वाले भक्त पान को लेने की वे अब चारना ही नहीं करते है, किन्तु सलेखना धारण करने के लिये उद्यत हो रहे है, श्रावक जनो ने जन शिष्य के इन वचनों को सुना तो वे बहुत शोकार्न चित्त हो चिन्तित हुए और गुरु महाराज के समीप पहुँच कर गद्गद वाणी से कहने लगे कि-महाराज । अकाल में आप सलेखना क्यों धारण कर रहे है ? हम लोग तो आपके लिये निर्वेद के कारण हैं नही-हमारे तो आप माथे पर भी बैठे तो भी आपका हमें कोई भार नही लग सकता है। आचार्य ने जय श्रावको के इन वचनों को सुना तो वे बडे विचार में पड गये और मन में कहने लगे कि यह सब करतूत हमारे शिष्य की है, मालूम पडता है इस को मे बहुत भारी हो रहा है । इस प्रकार सोच समझकर आचार्य ने शिष्य एव श्रावकों के समक्ष कहा कि महानुभाव। अब हम से चलना फिरना बनता नही है, अतः ऐसी स्थिति में आप सब को एव शिष्य की રસવાળા ભક્ત પાનને લેવાની ચાહના હવે તેઓ કરતા નથી પરંતુ સ લેખના ધારણ કરવામાં પ્રયત્નશીલ બની રહ્યા છે શિષ્યનું આ કહેવુ સાભળી શ્રાવક જને ખૂબ શેતુર બન્યા અને ગુરુ મહારાજ પાસે જઈને ગદ્ગદ વાણીથી કહેવા લાગ્યા કે, મહારાજ! અકાલમાં આપ સ લેખના કેમ ધારણ કરી રહ્યા છે? અમે લેકે તે આપના માટે નિર્વેદના કેઈ કારણ નથી? આપ અમારા માથા ઉપર બેસે તે પણ અમને આપને કેઈ ભાર લાગતો નથી આચાર્ય શ્રાવકેનું જ્યારે આ પ્રકારનું કહેવું સાભળ્યું છે તે વિચારમાં પડી ગયા અને મનમાં કહેવા લાગ્યા કે, આ બધુ કરતૂત મારા શિષ્યનુ છે, એને હું ખૂબ ભાર રૂપ બની રહ્યો છું આ પ્રકારનું સમજી વિચારીને આચાર્યો શિષ્ય તેમજ શ્રાવકોની સમક્ષ કહ્યું કે, મારાથી હાલી ચાલી શકાતુ નથી, આથી આવી સ્થિતીમાં આપ બધાને તથા શિષ્યને કયા સુધી કષ્ટ આપ્યા કરૂ આથી એજ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy