SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ -- १८० उत्तराध्ययनसूत्रे अथ नवम द्वारम्-सूत्रातदुभयेगु ययोत्तर मारल्यम्-- द्वादशाङ्गमधीयानाना पैयारत्त्ये क्रियमाणे तेपा यावृत्यकराणा महती निर्जरा भवति तदावरणीयस्य कर्मणः क्षयकरणात् , तेषां महापर्यवसान च भवति-पुनरन्य नकर्मधाभावात् । ननु कस्य कीदृशी निर्जरा भाति ? ___ अोन्यते--सूत्रेऽयं च यधोनर बलवती निर्जरा । आवश्यकादियावचतुर्दश पूर्वाणि मत्र, तद्वारा यथोत्तर महती महत्तरा निर्जरा भाति । इयमन भाग्ना-एक आवश्यफसूत्रधरस्य चैयाकृत्य करोति, अपरो दशकालिकसूत्रधरस्य वैयावृत्त्यक सूत्र, अर्थ ण्व सूत्रार्थ में यधोत्तर प्रलता का कथन नववे द्वार मे करते है द्वारशाग को पढ़ते है और वे वैयावृत्त्य करते हैं (अर्थात् आचार्य उपाध्याय की सेवा करते है ) उनको शुतज्ञानावरणीय कर्मो की महा. निर्जरा होती है तथा अन्य नवीन कर्म का पन्ध भी नहीं होता है। किसके कैसी निर्जरा होती है ? इस बात को स्पष्ट किया जाता है-सूत्र एव अर्थ को पढ़ने वालों की ययोत्तर महानिर्जरा होती है। आवश्यक सूत्र से लेकर १४ पूर्वतक के आगम सूत्र हैं। इनके द्वारा उत्तरोत्तर महानिर्जरा होती है मो तात्पर्य इसका इस प्रकार है कि कोई मुनि आवश्यक सूत्र को जानने वाले की वैयावृत्ति (सेवा) करता है और कोई दूसरा दशवकालिक सूत्र को जानने वाले की वैचावृत्ति (सेवा) करता है। तो इनमे आवश्यक सूत्र को जानने वाले की वैयावृत्ति करने वाले की निर्जरा की अपेक्षा जो दशवकालिक को पढाने वाले की वैया સૂત્ર, અથ એવ સૂત્રાર્થમાયત્તર પ્રબળતાનું કથન નવમા દ્વારમાં કરે છે – દ્વાદશાગ ભણે છે અને જે વૈયાવૃત્ય કરે છે ( આચાર્ય–ઉપાધ્યાયની સેવા કરે છે) એને શ્રુતજ્ઞાનાવરણીય કર્મોની મહાનિર્જરા થાય છે તથા નવા બીજા કર્મોને બ ધ પણ થતું નથી કેને કેવી નિર્જરા થાય છે ? આ વાતને સ્પષ્ટ કરવામાં આવે છે – સૂત્ર અને અર્થને ભણવાવાળાને યત્તર મહાનિર્જરા થાય છે આવશ્યક સૂત્રથી લઈ ૧૪ પૂર્વ સુધીના આગમ સૂત્ર છે, એના દ્વારા ઉત્તરોત્તર મહાનિર્જરા થાય છે. મતલબ કેઈ મુનિ આવશ્યક સૂત્રને જાણવાવાળાની વિયાવૃત્તિ (સેવા) કરે છે અને કેઈ બીજા દાકાલિક સૂત્રને જાણવાવાળાની વિયાવૃત્તિ સેવા કરે છે તે એમાં આવશ્યક સૂત્રને જાણવાવાળાની વૈયાવૃત્તિ કરવાવા ળાની નિર્જરાને બદલે જે દશવૈકાલિકના ભણાવનારની વૈયાવૃત્તિ કરવાવાળા છે,
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy