SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० १ गा० २३ स र्थितदुभयेपु यथोत्तर प्रावल्यम्। १७९ रच्यन्ते । एव पस्वस्थानीयस्यार्थस्य हत्तम् , पेटिकास्थानीयस्य तु सूत्रस्याणुत्वमेव । यदप्युक्तम्-अर्थो महानित्यस्यैकान्तता नास्तीति तदप्यविचारितभापितम् -उत्क्षिप्तज्ञातादिपु सत्वानुकम्पादिशोऽयस्तत्तदभ्ययनमात्रस्य, अशेषस्य तु सूत्रस्य तदतिरिक्ता अपि बहवोऽर्थाः सन्ति । ॥ इति अष्टम द्वारम् ॥ ___ अर्थ के विना सूत्र निश्रारहित होता हुआ दशदाडिम आदि वाक्य की तरह केवल असबद्ध और निरर्थक ही माना जाता है ।२। जो यह कहा है कि पेटी की तरह सूत्र वादर होता है तथा वस्त्रादिक की तरह अर्थ अणु होता है सो यह कहना भी ठीक नहीं है । क्यो कि जिस प्रकार उसी पेटी के किसी एक वस्त्र द्वारा उसी पेटी जैसी अनेक पेटिया लपेटीजामकती ह उसी प्रकार एक अर्थ से अनेक सूत्र रचे जा सकते है। इस तरह वस्त्रस्थानीय अर्थ में महत्व आता है और पेटी स्थानीय सूत्र मे अणुत्व हो । एकान्तसे अर्थ मे महत्व नहीं है क्यो कि उत्क्षिप्त आदि अध्ययनों में जो कहा गया है वह सत्वानुकपादिक रूप अर्थ उस अध्ययनमात्र का ही है, अर्थात् उनमे अनुकपादि अर्थो की ही प्रधानता है। और अनुकपादि अर्थो को ही सिद्ध किया है । न कि अवशिष्ट समस्त सूत्र का। उसके तो उससे अतिरिक्त और भी अनेक अर्थ है। ॥ यह आठवा द्वार सपूर्ण हुआ ॥ ८॥ દશદાડમ આદિ વાક્યની માફક કેવળ અસ બદ્ધિત અને નિરક જ માનવામાં આવે છે એમ કહેવામાં આવે કે પેટીની માફક સૂત્ર બાદર હોય છે, તથા વસ્ત્રાદિકની માફક અર્થ અણુ હોય છે તે તે કહેવુ પણ ઠીક નથી કેમ કે, એ પેટીના કેઈ એક વસ્ત્રમાં આવી અનેક પેટીઓ બાધી શકાય છે એજ રીતે એક અર્થથી અનેક સૂત્ર રચી શકાય છે. આ રીતે વસ્ત્રનું સ્થાનીય અર્થમાં મહત્વ આવે છે અને પેટી સ્થાનીય સૂત્રમાં અણુત્વ જ એકાન્તથી અર્થમાં મહત્વ નથી એવું જે કહેવામા આવેલ છે તે પણ ઠીક નથી કેમકે, ઉસ્લિમ વગેરે અધ્યયનમા જે કહેવાયેલ છે તે સત્યાનું કપાદિત રૂપ અને તે તે અધ્યયન માત્રાના જ છે અર્થાત તેમાં અનકમ્પાદિ અર્થોની જ પ્રવાના છે અને અન કમ્પાદિ અને જ સિદ્ધ કરેલ છે ન કે અવશિષ્ટ બધા સૂત્રોને એના તે એનાથી બીજા ઘણા અર્થો છે ॥ मामाभु द्वा२ सपूण थयु.॥८॥
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy