SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ उत्तराध्ययनसूत्रे तस्य प्रशसा कुर्वता आत्मा नगर लोकच नाशितः। तथा मानपि अस्याविधिभवृत्तस्य प्रशसा कुर्वन् आत्मान समस्तगन्छ चोच्छेदयति । ततस्तद्वचन श्रुत्वा स आचार्यः सा वाभासमरिनीत शिप्य स्वगच्छतो निष्कासितवान् । तस्माद् दुःशीलस्य निष्कासन श्रेयस्करम् ॥ ४॥ देखते २ वह समस्त नगर उस राजा के महलसहित एकदम जल कर नष्ट हो गया। राजाने इससे असतुष्ट हो उस वणिक को दण्डित करके अपने नगर से बाहर निकाल दिया। राजा जो पहिले से उस वणिक के इस कार्य की प्रशसा न करता तो उसका होसला आगे भी इस कार्य को करने के लिये नही चढता। समस्त नगर एव राजमहल जो नामशेप हुए उसका प्रधान कारण उस राजा की ही नासमझी है। इसी तरह साधु के अकल्पनीय कार्य में प्रवृत्त इस अविनीत शिष्य की जो आप प्रशसा करते है उससे इसका हौसला बढता है, आगे भी अकल्पनीय कार्य करने मे सोत्साह बनता है। जिसका अन्तिम फल होगा गच्छका उच्छेद, और इस उच्छेदजन्य दोषो के भागी होना पडेगा आप को, अत' आपका अपनी और गच्छकी रक्षानिमित्त इस अविनीत को गच्छ से बाहर कर देने मे ही श्रेय है। इस प्रकार आये हुवे आचार्य महाराज के कपन पर अच्छी तरह ध्यान देकर गच्छाचार्यजीने उस अविनीत शिव को अपने गच्छ से बाहर कर दिया। क्यो कि दु शील शिष्य का गच्छ से सवधविच्छेद करना श्रेयस्कर ही माना गया है॥४॥ સારી રીતે દડ કરવા ઉપરાત તેને પિતાના શહેરમાંથી કાઢી મૂક્યા રાજા જે વણીકને એ કાર્યની પ્રશ મા ન કરત તે એ વણીની તાકાત નહોતી કે દર વરસે આ પ્રમાણે અગ્નિવાલા પ્રગટાવી કે સમન્ત શહેર અને રાજમહેલ બળી ગયા તેનું પ્રધાન કારણ એ રોજના બીનસમજદારી જ છે એ રીતે સાધુના અકલ્પનીય કાર્યમાં પ્રથમ આ અવિનીત શિષ્યની આપ પ્રશસ કરે છે, એથી એ પિતાના મનમાં કુલાઈને આગળ ઉપર આથી પણ વિશેષ અકલ્પનીય કાર્યમાં આગળ વધશે જેનુ અતિમ કળ ગચ્છના ઉછેરમાં આવવાનું અને એ ઉચ્છેદજન્ય દેના ભાગી આપને બનવું પડશે આથી આપની અને ગચ્છની રક્ષા માટે આ અવિનીતને ગચ્છમાથી બહાર કરી દેવામાજ શ્રેય છે આ પ્રકારે આવેલા આચાર્ય મહારાજને કહેવા ઉપર સારી રીતે ધ્યાન દઈ ગરાચાર્યજીએ એ અવિનીત શિષ્યને પિતાના ગ૭થી બહાર કરી દીધો કેમકે દુશીલ શિષ્યનો ગ છથી વિકેદ કરવો એ શ્રેયસ્કર માનવામા આવેલ છે. (૪)
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy