SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे चिदति धया पीडितो गुरुश्चिन्तयति आहारानयनार्य सुमुद्धि प्रेपयामीति, तावदसौ क्षुद्रधुद्धिः सगुरोः माणन्यपरोपणार्थ चतुर्विधसघसमक्षमादीद-गुरुणा शरीरमतिकृश शक्तिरहित विलोक्य यावनीवमनशन स्वीकृतम् , सुद्धिास्य श्रुत्वा चतुर्विधसघस्तदैवाचार्यस्य समीपमागत्याब्रवीद-धन्योऽसि कृतपुण्योऽसि महात्मन् ! भवान् जिनशासनभास्करः करुणासागर., यत् खलु सवता विचारते थे और मनही मन करते थे-देखो तो सही इसकी कितनी घडी भारी अज्ञानता है जो विना निमित्त के ही क्रोध किया करता है, चाहे जिससे झगडा करता है, समझाने पर भी नहीं मानता है, अभिमान का पुतला बना हुआ है, मर्मच्छेदी मृपावचन गोलने मे इसे सकोच तक नहीं होता, अब इसका इलाज क्या किया जावे, कुछ भी उपाय नहीं, अनुपायवस्तु में सहनशीलता धारण करना ही उचित है। इस प्रकार के विचार से गुरुमहाराज शान्त रोकर उस के द्वारा प्रदत्त कष्टोंको सहते रहते। एक समय की बात है जब कि गुरु-महाराज क्षुधा से पीडित होकर आहार लाने के लिये क्षुद्रयुद्धिको भेजनेका विचार कर रहे थे कि इतने मे क्षुदबुद्धि ने गुरुमहाराज को मारने के अभिप्राय से चतुर्विध सघ के समक्ष ऐसा प्रकट कर दिया कि वृद्धावस्था के कारण गुरुमहाराजने शरीर की स्थिति कमजोर जानकर यावजीव अनशनवत-सथारा धारण कर लिया है। क्षुद्रवुद्धि के इस प्रकार वचनो હોવાનું પોતે વિચારતા અને મનમાજ કહેતા કે જુઓ તો ખરા આની કેટલી બધી અજ્ઞાનતા છે કે જે વિના નિમિત્ત કોધ કર્યા કરે છે, ચાહે તેનાથી ઝગડે છે, સમજાવવા છતા પણ માનતે નથી, અભિમાનનુ પુતળું બની ગ રે મર્મવેધક મૃષા વચન બોલવામાં તેને સકેચ થતું નથી, હવે એનો ઈલાજ શું થઈ શકે, કોઈ ઉપાય નથી અનુપાય વસ્તુમાં સહન શીલતા ધારણ કરવી તે જ ઉચિત છે એવા પ્રકારના વિચારથી ગુરૂમહારાજ શાનત બનીને તેનાથી અપાતા કષ્ટને સહ્યા કરતા એક સમયની વાત છે જ્યારે ગુરૂ મહારાજ ભુખથી પીડિત બનીને આહાર લાવવાને સુદ્રબુદ્ધિને મોકલવાનો વિચાર કરતા હતા એટલામા શુદબુદ્ધિએ ગુરૂમહારાજને મારવાના અભિપ્રાયથી ચતુર્વિધ સંઘની સમક્ષ એવુ પ્રગટ કર્યું કે વૃદ્ધાવસ્થાને કારણે ગુરૂ મહારાજના શરીરની સ્થિતિ સારી રહેતી ન હોવાથી તેમણે જયા સુધી જીવે ત્યાં સુધી અનશન વ્રત ધારણ કરેલ છે મુદ્દબુદ્ધિના આ પ્રકારના વચ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy