SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० १ गा ३ अविनये क्षुद्रगुद्धिशिप्य दृष्टान्त ३५ जराजरिते कृशे निःसचे सत्यपि गरीरे कानरजनदुष्कर कठिनतर तीन मनशन स्वीकृतम् । एव चतुर्विधसरवचन श्रुत्या गुरुगा चिन्तितम्-यदि स्वगता बुभुला प्रकाशयामि शिष्यप्रपञ्च चावेदयामि, तर्हि जिनशासनस्य हीरना निन्दना लघुता भरतीति । तदन्तर वृद्धाचार्येण चिन्तितम्-मम साहजिकः सकलकर्मक्षयसमयः समायात इति । एमसो मनसि पारयन समाधिभावमुपगत्य प्रवृद्धपरिणामेन क्षपकोणि प्राप्य सफलफर्म तपयिला केरली भूत्वा सिद्धिगति प्राप्तगान्। को सुनकर समस्त चतुर्विध संघ उसी समय आचार्य के समीप आया और कहने लगा हे महात्मा! आपको अनेकश. धन्यवाद है, आप वास्तव मे बडे भाग्यशाली है, आप जैसे जिनशासन को प्रकाशित करनेवाले सूर्य से धर्मकी प्रभावना होती है । करुणासागर ! हम आपका गुणगान कहा तक गावे, हम सयको तो यह सुनकर अपार हर्प हो रहा है कि आपने जरा से जर्जरित, कृश एव नि.सत्त्व शरीर के होने पर भी कायर जनो द्वारा दुष्कर एवं कठिनतर तीव्र अनशन को जो स्वीकृत किया है। इस प्रकार चतुर्विध सर के वचन सुनकर गुरुमहाराज ने चित्त मे विचार किया कि यदि में अपनी भूग्व प्रकट करता है और यह सब कुछ शिष्यका प्रपच है ऐसा जो कहता है तो जिनशामन की अवहेलना होती है, निन्दा होती है लघुता जाहिर होती है अत अब श्रेय इसी मे हे कि अनशन व्रत अगीकार कर लू, यह सहज ही कर्मक्षयका ममय उपस्थित हुआ है, इसे छोडना घुद्धिमानी की बात नहीं નોને સાભળો અમસ્ત ચતુર્વિધ સંઘ તે બમયે આચાર્યની પાસે આવી અને વિનતી કરી કહેવા લાગ્યા કે હે મહાત્મા ! આપને અનેકાનેક ધન્યવાદ છે, આપ વાસ્તવમાં મહાન ભાગ્યશાળી છે. આપ જેવા જીનશાસનને પ્રકાશિત કરવાવાળા સૂર્યથી ધર્મની પ્રભાવના થાય છે કરૂણાસાગર અમે આપના ગુણને ક્યા સુધી વર્ણવી શકીયે અમને બધાને તો એ જાણીને એ હર્ષ થયો છે કે આપે વૃદ્ધાવસ્થાથી જીર્ણ ડ્રગ અને નિ સત્ત્વ રાગીર હોવા છતા પણ કાયરજનો દ્વારા દર એવા આ કઠિનતર તીન અનશનનો બગીકાર કરેલ છે ચતુર્વિધ સંઘના આ પ્રકારના વચન સાભળીને ગુરૂ મહારાજે ચિત્તમાં વિચાર કર્યો કે જે હ મારી ભુખ પ્રગટ કરૂ અને “આ સઘળે શિષ્યનો પ્રપચ છે એમ જે હું તે જીનશાસનની અવહેલના થાય છે, નિન્દા થાય કે, લઘુતા જાહેર થાય છે, માટે હવે તો શ્રેય એમા છે કે અનશન વ્રત અગીકાર કરી લઉ કર્મક્ષયનો આ અહેજે સમય પ્રાપ્ત થયો છે એને એડવે એ બુદ્ધિવાળી વાત નથી આ પ્રકારે વિચાર કરી ગુરૂ મહારાજે
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy