SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ निरयावलिकामूत्रे वरज्ञानदर्शनधरेण, ध्यावृत्तच्छमकेन, जिनेन, जायकेन, तीर्णेन, तारकेण, बुद्धेन, बोधकेन, मुक्तेन, मोचकेन, सर्वज्ञेन सर्वदर्शिना, शिवमचलमरुज-मनन्तमक्षयमव्यावाधमपुनरावृत्तिकं सिद्धिगतिनामधेयं स्थानं संपाप्तेन, कोऽर्थः= केवल इस लोकका साधक है, परलोकका नहीं, तथा सौगत आदि धर्म यथार्थ तत्वोंका निरूपक न होनेसे श्रेष्ठ नहीं। 'चक्रवर्ती' पद देनेसे तीर्थङ्करोंको छह खण्डके अधिपतिकी उपमा दी गई है, क्योंकि वह चक्रवर्ती भी चार सीमावाले, अर्थात् उत्तर दिशामें हिमवान् और पूर्व, दक्षिण, पश्चिम, दिशाओमें लवण समुद्र तक जिसकी सीमा है ऐसे भरतक्षेत्र पर एक शासन राज्य करता है। संसार-समुद्रमें डूबते हुए जीवोंके एक मात्र आश्रय होनेसे दीप समान । भव्य जीवोंके कल्याणकारी होनेसे त्राणस्वरूप अतएव उनके गरण-आधारस्थान । तीनों कालमें अविनागी स्वरूप वाले । आवरणरहित केवलज्ञान, केवलदर्शन के धारक । ज्ञानावरणीय आदि कर्मोका नाश करने वाले । राग-द्वेपरूप ात्रको स्वयं जीतने वाले और दूसरोंको जीताने चाले । भवसमुद्रको स्वयं तैरने वाले और दूसरोंको तिराने वाले । स्वयं बोधको प्राप्त करने वाले और दुमरोको प्राप्त कराने वाले । स्वयं मुक्त होने वाले और दूसरोंको मुक्त करनेवाले । सर्वज्ञ, सर्वदर्शी तथा निरूपद्रव, निश्चल, कमरोगरहित, अनन्त, अक्षय, वाधारहित पुनरागमनरहित, ऐसे सिद्ध स्थान अर्थात् સાધન છે.પરલોકનું નહીં. તથા સીગત આદિ ધર્મ યથાર્થ તત્ત્વના નિરૂપણ ન કરતા હોવાથી શ્રેષ્ઠ નથી “ચક્રવર્તિ” પદ આપવાથી તીર્થકરોને છ ખંડના અધિપતિની ઉપમા દીધી છે, કેમકે તે ચક્રવતી પણ ચાર સીમાવાળા અર્થાત ઉત્તર દિશામાં હિમાવાન અને પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ દિશાઓમાં લવણસમુદ્ર સુધી જેની સીમ છે એવા ભરતક્ષેત્ર પર એક શાસન રાજ્ય કરે છે સંસારસમુદ્રમાં ડૂબતા જીને એકજ આશય હોવાથી ઢીષ સમાન, ભવ્યજીના કલયાણકારી હોવાથી ત્રણ વરૂપ તેથી તેઓને શરણ-આધારસ્થાન, ત્રણે કાળમા આવરણરહિત કેવળજ્ઞાન, કેવળદર્શનના ધારક, જ્ઞાનાવરણીય આદિ કર્મોના નાશ કરવાવાળા, રાગદ્વધરૂપી શત્રુને જાતે જ જીતનારા તેમજ બીજાને જીતાવવાવાળા, ભવસમુદ્રને જાતે તરનારા તેમ બીજાને તારનારા, પિતે બેધ મેળવનારા તેમજ બીજાને બેધ પ્રાપ્ત કરાવનારા,પિતે મુક્ત થવાવાળા તથા બીજને મુક્ત કરવાવાળા, સર્વજ્ઞ સર્વદશી તથા ઉપદ્રવ વગરના નિશ્ચલ કમરગ રહિત, અનન્ત, અક્ષય, બાધારહિત, પુનરાગમન રહિત, એવા સિદ્ધસ્થાન એટલે મોક્ષને પ્રાપ્ત
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy