SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ .. निरयावलिका सूत्रे देव्यः पुनर्भणितव्याः, यावद् अनङ्गसेनाप्रमुग्वानि अनेकानि गणिकासहस्राणि, अन्ये च बहवो राजेश्वर० यावत् सार्थवाहप्रभृतयः स्नाताः यावत् कृतमायश्चित्ताः सर्वालंकारविभूपिता यथाविभवऋद्धिमत्कारसमुदयेन अप्येकके हयगताः यावत् पुरुपवागुरापरिक्षिप्ता यत्रैव कृष्णो वासुदेवस्तत्रैवोपागच्छन्ति, उपागत्य करतल० कृष्णं वासुदेवं जयेन विजयेन वर्द्धयन्ति । ततः खलु कृष्णो वासुदेव कौटुम्विकपुरुपानेवमवादीत्-क्षिप्रमेन भो देवानुप्रियाः ! आभिषेक्यं हस्तिग्नं कल्पयध्वम्, हय-गज-रथ प्रवरान यावत् प्रत्यर्पयन्ति । ततः खलु स कृष्णो वासुदेवो मज्जनगृहे यावद् दूरूढः अष्टाष्टमङ्गलकानि, यथा कूणिकः, श्वेतवरआदि देविया तथा अनङ्गसेना प्रभृति अनेक सहस्र गणिकायें और दूसरे बहुतसे राजा ईश्वर तलवर माडम्बिक कौटुम्बिक यावत् सार्थवाह आदि स्नान ओर दुःस्वप्न आदि के निवारणके लिये मपी तिलक आदि करके सभी अलङ्कारोंसे अलङ्कृत हो अपने २ विभवके अनुसार सत्कार सामग्रियोंके साथ घोडे आदि सवारियों पर बैठकर अपने २ अनुचर पुरुषों के साथ जहा कृष्ण वासुदेव थे वहाँ आये । वहा आकर हाथ जोडकर कृष्ण वासुदेवको जय विजय शब्दसे वधाया। उसके बाद कृष्ण वासुदेवने अपने कौटुम्बिक पुरुषोंको बुलाकर इस प्रकार कहा-हे देवानुप्रिय ! आभिपेक्य (पट) हस्तिरत्नको और अन्य हाथी घोडे रथ आदिको सजाकर ले आओ। कृष्ण वासुदेवकी ऐसी आज्ञा सुनकर वे कौटुम्चिक पुरुष शीघ्र ही हाथी गेडे रथ आदिको सजाकर ले आये। उसके बाद कृष्ण वास्तुदेव मजनगृहमें स्नान करनेके लिये गये, स्नान कर सभी अलङ्काરુકિમણી આદિ દેવિઓ તથા અન સેના આદિ અનેક સહસ્ત્ર ગણિકાઓ તથા બીજા રાજા ઈ વર, તલવર, માડમ્બિક કૌટુંબિક અને સાર્થવાહ આદિ ખાન તથા દસ્વપ્નના નિવારણ માટે મસી તિલક કરીને બધા ઘરેણાથી વિભૂષિત થઈને પતિપિતાના વૈભવ પ્રમાણે સત્કાર સામગ્રીઓ લઈને ઘોડા વગેરે ઉપર સવારી કરીને પિતાના નોકર-ચાકર સાથે જ્યા કૃણવાસુદેવ હતા ત્યા આવીને હાથ જોડી કૃષ્ણવાસુદેવને જયવિજય શબ્દથી વધુ વ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે પિતાના કોટુંબિક પુરૂને બોલાવી આ પ્રકારે કહ્યું – હે દેવાનુપ્રિય! આભિય (પટ્ટ) હાથીરતનને તથા બીજા હાથી ઘોડા ૬થ આદિ તૈયાર કરી લઈ આવે કૃષ્ણ વાસુદેવની એવી આજ્ઞા સાંભળીને હે કૌટુંબિક પુરૂષ જલદી હાથી રથ આદિને તૈયાર કરી લઈ આવ્યાત્યાર પછી કૃષ્ણવાસુદેવ સ્નાનઘરમાં ન્હાવા ગયા સ્નાન કરી બધા ઘરેણુઓથી વિભૂષિત
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy