SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका वर्ग ४ अ. १ श्रीदेवीवर्णनम् ..... ... .. प्रवचनम्, तद् यथैतद् यूयं वैदेथ; यद् नवरं देवांनुप्रिय ! अम्बापितरौ आपृच्छामि । ततः खलु अहम् यावत् प्रव्रजितुम् । यथासुखं देवानप्रिये । ततः खलु सा भूता दारिका तदेव धार्मिकं यानपवरं यावद् दूरोहति, दुरुह्य यत्रैव राजगृहं नगरं तत्रैवोपागता, राजगृहं नगरं मध्यमध्येन यत्रैव स्वं गृहं तत्रैवोपागता, रथात् प्रत्यवरुह्य यत्रैव अम्बापितरौ तत्रैवोपागता, करतल. यथा जामालिः आपृच्छति । यथासुखं देवानुप्रिये ! ततः स सुदर्शनेा गाथा पतिः विपुलमशनम् ४ उपस्कारयति, मित्रज्ञाति० आमन्त्रयति, आमन्त्र्य यावत् जिमितभुक्त्युत्तरकाले शुचिभूतो निष्क्रमणमाजाप्य कौटुम्विक: पुरुषान् शब्दयति, शब्दयित्वा एवमवादीत्-क्षिप्रमेत्र भो देवानुप्रियाः ! मैं अपने माता पिताको पूछ कर आपके समीप प्रव्रज्या लेना चाहती है। भगवानने कहा-हे देवानुप्रिये ! जिस प्रकार तुझे सुख हो वैसा करो। उसके बाद वह भूता दारिका उसी धार्मिक रथपर चढी और वहासे राजगृहकी ओर आयी। राजगृह नगरमें जहा उसका घर था वहाँ गयी। अपने घर जाकर रथसे उतरी, अनन्तर अपने माता पिताके समीप पहुंची। जमालोके तरह हाथ जोडकर अपने माता पितासे प्रव्रज्यांके लिये आज्ञा मागी । उन लोगोने आज्ञा दी हे पुत्री ! जैसी तुम्हारी इच्छा हो। .. उसके बाद उस सुदर्शन गाथापतिने विपुल अशन पान खाद्य इन चारो प्रकारके आहारको तैयार करवाया, तथा मित्र ज्ञाति स्वजन बन्धुओंको निमन्त्रित किया और आदर सत्कार पूर्वक सोजन कराया। खाने पीने के बाद पवित्र हो कौटुम्बिक (आज्ञाकारी) पुरुषांको - હે ભદન્ત | હું મારા માતાપિતાને પૂછીને આ ની પાસે પ્રવજ્યા લેવા ચાહુ છુ. - ભગવાને કહુ –હે દેવાનુપ્રિયે ! જે પ્રકારે તને સુખ થાય તેમ કર ત્યાર પછી તે ભૂતાદારિકા તેજ ધાર્મિક રથ ઉપર ચડી અને ત્યારથી રાજગ્રહ તરફ આવી રાજગૃડ નગરમાં જ્યાં તેનું ઘર હતુ ત્યાં ગઈ પિતાને ઘેર જઈ રથમાથી ઉતરી પછી પોતાનાં માતાપિતાની પાસે પહોંચી જ માલીની પેઠે હાથ જોડીને પિતાના માતાપિતા પાસે પ્રવૃન્યા લેવા માટે આજ્ઞા માગી તેઓએ આજ્ઞા આપી – હે પુત્રી ' જેવી તારી ઈચ્છા” * ત્યાર પછી તે સુદર્શન ગાથાપતિએ વિપુલ (ખૂબ) અશનપાન-ખાદ્યસ્વાદ્ય એવા ચારે પ્રકારના આહાર તૈયાર કરાવ્યા તથા મિત્ર, જ્ઞાતિ સ્વજન બધુઑને નિમંત્રણ આપ્યું અને આદર સત્કારપૂર્વક ભેજન કરાવ્યું. ખાવાપીવાનુ થઈ રહ્યા પછી પવિત્ર થઈ કૌટુંબિક (આજ્ઞાકારી) પુરુષને બોલાવી દીક્ષાની તૈયારી કરવાની આજ્ઞા દેતા તેઓને
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy